“प्रशासकीय यंत्रणेने सशस्त्र दलांसोबत अखंडपणे काम करून महत्त्वाची माहिती पोहोचवत जिथे जनतेचा विश्वास निर्माण केला,अशा नागरी-लष्करी समन्वयाचे ऑपरेशन सिंदूर हे एक उत्तम उदाहरण आहे, ” असे संरक्षणमंत्री राजनाथ सिंह यांनी म्हटले आहे. तरुण प्रशासकीय अधिकाऱ्यांना राष्ट्रीय हितांचे रक्षण करण्यातील त्यांची महत्त्वाची भूमिका समजून घेण्याचे आणि शूर सैनिकांप्रमाणे अशा गंभीर परिस्थितींसाठी नेहमीच …
Read More »ભારતીય નૌકાદળ બેન્ડ કોન્સર્ટ – “ઓપરેશન સિંદૂર 25”
12 ઓગસ્ટની સાંજે દમણનું ઐતિહાસિક લાઇટહાઉસ એમ્ફીથિયેટર દેશભક્તિના સૂરોથી ગુંજી ઉઠ્યું હતું, જ્યારે ભારતીય નૌકાદળના બેન્ડ કોન્સર્ટ ‘ઓપરેશન સિંદૂર 25’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2000થી વધુ નાગરિકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેમાં નૌકાદળના INS કુંજલી બેન્ડે તેના અદ્ભુત પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધું હતું. …
Read More »ઓપરેશન સિંદૂર આપણા સશસ્ત્ર દળોના જવાનો દ્વારા યોગાભ્યાસ દ્વારા મેળવેલ નિયંત્રણ અને આંતરિક શક્તિને પ્રતિબિંબિત કરે છે: શ્રી રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 21 જૂન, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ઉત્તરી કમાન્ડ ખાતે લગભગ 2,500 સૈનિકો સાથે વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ની ઉજવણીમાં સશસ્ત્ર દળોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં, યોગને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો અને ભાર મૂક્યો કે આ પ્રથા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે …
Read More »જ્યારે પણ પાકિસ્તાન ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, ત્યારે તેને તેની શરમજનક હાર યાદ આવશે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે 46,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. બહાદુર વીર જોરાવર સિંહની ભૂમિને વંદન કરતા, તેમણે ટિપ્પણી કરી કે આજનો કાર્યક્રમ ભારતની એકતા અને દૃઢ નિશ્ચયની ભવ્ય ઉજવણી છે. શ્રી મોદીએ કહ્યું કે માતા વૈષ્ણો દેવીના આશીર્વાદથી, કાશ્મીર ખીણ હવે ભારતના વિશાળ રેલ્વે …
Read More »
Matribhumi Samachar Gujarati