પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025ના ઉદ્ઘાટન સમારંભમાં શરૂ કરેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓને આગળ ધપાવતા, આજે પ્રસારિત થયેલા સાતમા એપિસોડમાં આઇકોનિક રમતવીર એમ સી મેરી કોમ, અવની લેખારા અને સુહાસ યથિરાજ સામેલ થયા હતા. તેમણે શિસ્ત દ્વારા ધ્યેય નિર્ધારણ, સ્થિતિસ્થાપકતા અને તણાવ વ્યવસ્થાપન વિશે વાત કરી હતી. તેઓએ તેમના પોતાના જીવનના વ્યક્તિગત ટુચકાઓ અને તેઓએ તેમના …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025ના પ્રથમ એપિસોડ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10મી ફેબ્રુઆરી, 2025ના રોજ પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની 8મી આવૃત્તિના પ્રથમ એપિસોડ દરમિયાન નવી દિલ્હીમાં સુંદર નર્સરીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ અનૌપચારિક છતાં જ્ઞાનવર્ધક સત્રમાં પ્રધાનમંત્રીએ દેશભરનાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી. ઉપસ્થિત 36 વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી પાસેથી પોષણ અને સુખાકારી; દબાણ વખતે નિપુણતા; પોતાને પડકાર આપવો; નેતૃત્વની કળા; પુસ્તકોથી આગળ – 360º વૃદ્ધિ; સકારાત્મકતા …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025 દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિ દરમિયાન સુંદર નર્સરી, નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતચીતમાં અનેક વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે તલની બનેલી મીઠાઈઓ વહેંચી હતી. જે પરંપરાગત રીતે શિયાળા દરમિયાન પીરસવામાં આવે છે, જેથી શરીર ગરમ રહે. સમૃદ્ધિ માટે પોષણ કરો પોષણનાં વિષય …
Read More »પરીક્ષા પે ચર્ચા
પરીક્ષાઓ ઘણીવાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે તણાવનું કારણ હોય છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી “પરીક્ષા પે ચર્ચા” (PPC) પહેલ આ કથામાં પરિવર્તન લાવી રહી છે. 10 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11 વાગ્યે નિર્ધારિત, આ વર્ષની પીપીસી ફરી એકવાર એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જ્યાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે સીધો સંવાદ કરે છે. પીપીસીની દરેક આવૃત્તિ પરીક્ષા-સંબંધિત ચિંતાને પહોંચી વળવા માટે …
Read More »પરીક્ષા પે ચર્ચા 2025
બહુપ્રતીક્ષિત પરીક્ષા પે ચર્ચા 2025 (PPC 2025) 10 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11 વાગ્યે યોજાવાની છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે અને પરીક્ષાની તૈયારી, તણાવ વ્યવસ્થાપન અને વ્યક્તિગત વિકાસ પર સમજણ આપશે. આ વર્ષે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 36 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. …
Read More »‘પરીક્ષા પે ચર્ચા’ પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત સ્વરૂપમાં!: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ પરીક્ષાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકોને પરીક્ષા પે ચર્ચા 2025 જોવા માટેનો આગ્રહ કરતા X પર એક પોસ્ટમાં લખ્યું છે કેઃ “’પરીક્ષા પે ચર્ચા’ પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત ફોર્મેટમાં! તમામ #ExamWarriors, તેમના માતાપિતા અને શિક્ષકોને #PPC2025 જોવા માટેનો આગ્રહ કરું છું, …
Read More »પરીક્ષા પે ચર્ચા 2025
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા સાથે સંબંધિત તણાવને શિક્ષણના ઉત્સવમાં પરિવર્તિત કરવાની પહેલ કરી હતી. જેમાં પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી હતી. 2018માં તેની શરૂઆતથી, પીપીસી રાષ્ટ્રવ્યાપી ચળવળ તરીકે વિકસિત થઈ છે, જેણે 2025માં તેની 8 મી આવૃત્તિ માટે 3.56 કરોડ નોંધણીઓ મેળવી છે. આ સાથે જ 7મી આવૃત્તિ કરતાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેમાં 2.26 કરોડ રજિસ્ટ્રેશન જોવા મળ્યા હતા, જે 1.3 કરોડ રજિસ્ટ્રેશનના …
Read More »પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે નોંધણી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ અરજીઓ સાથે પૂર્ણ થઈ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) માટે નોંધણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ ભાગીદારી સાથે પૂર્ણ થઈ. પરીક્ષા સંબંધિત તણાવને શિક્ષણ અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે આ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે. PPC 2025ની 8મી આવૃતિએ ભારત અને વિદેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી નોંધણીના સંદર્ભમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સ્થાપિત કર્યું …
Read More »
Matribhumi Samachar Gujarati