Tuesday, January 13 2026 | 08:07:53 AM
Breaking News

Tag Archives: Postmaster General Krishna Kumar Yadav

ડાક વિભાગ દ્વારા અમદાવાદમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ વર્કશોપ નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

ડાક વિભાગ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા મજબૂત બનાવતા સતત આધુનિક ટેકનોલોજી, ડિજિટલ સોલ્યુશન્સ તથા નવીનતાઓ દ્વારા પોતાની સેવાઓનો વિસ્તાર કરી રહ્યો છે. જનસેવાને કેન્દ્રમાં રાખીને વિભાગે પરંપરાગત ડાક વ્યવસ્થાથી આગળ વધી આજે નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ સપોર્ટ તથા ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં એક વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાની ઓળખ સ્થાપી છે. આ ઉદ્દગાર ઉત્તર ગુજરાત …

Read More »