Tuesday, January 20 2026 | 12:58:59 PM
Breaking News

Tag Archives: Pratap Rao Jadhav

વિશ્વના સૌથી મોટા ‘વન્યજીવન પુનર્વસન કેન્દ્ર – વનતારા’ સાથે સહયોગ કરવા આગળ વધી રહ્યું છે: શ્રી પ્રતાપ રાવ જાધવ

આજે કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી પ્રતાપ રાવ જાધવની હાજરીમાં ITRA, જામનગરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે બોલતા શ્રી જાધવે જણાવ્યું હતું કે જામનગર માત્ર સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વ્યાપારી રીતે સમૃદ્ધ નથી પરંતુ આયુર્વેદ અને વિજ્ઞાનમાં શિક્ષણ, સંશોધન અને નવીનતાનું હૃદય પણ છે. અહીં આયુર્વેદનું પ્રથમ સંશોધન કેન્દ્ર, પ્રથમ યુનિવર્સિટી, યોગ, નિસર્ગોપચાર અને ફાર્મસી સંસ્થાઓ અને …

Read More »