Friday, July 31 2026 | 07:13:52 AM
Breaking News

Tag Archives: Shri Ram Janmabhoomi Temple Flag Hoisting Festival

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ, અયોધ્યા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

દેશના સામાજિક-સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિદૃશ્યમાં એક મહત્ત્વપૂર્ણ અવસરને ચિહ્નિત કરતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર વિધિવત રીતે કેસરી ધ્વજ ફરકાવ્યો. ધ્વજારોહણ ઉત્સવ મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ઉત્સવ તેમજ રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે. આ અવસર પર એક …

Read More »