Wednesday, January 14 2026 | 04:38:36 AM
Breaking News

Tag Archives: solutions

આ પરિષદ માત્ર પડકારોની ચર્ચા સુધી જ મર્યાદિત નહોતી, પરંતુ સમાધાન શોધવાના સામૂહિક પ્રયાસો પર પણ કેન્દ્રિત હતીઃ કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ

દ્વિતિય અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રીઓની પરિષદ ઉદયપુર, રાજસ્થાનમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું, જેમાં જળ વ્યવસ્થાપનના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે મુખ્ય હિતધારકોને એકઠા કરવામાં આવ્યા હતા. સંમેલનના અંતિમ દિવસે ત્રણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું: પાણી વિતરણ સેવાઓ: સિંચાઈ અને અન્ય ઉપયોગો, માંગ વ્યવસ્થાપન અને પાણીના ઉપયોગની કાર્યક્ષમતા અને સંકલિત નદી અને દરિયાકિનારાનું …

Read More »