નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુજરાતના અમદાવાદમાં AI171 વિમાન દુર્ઘટના માટે સહાય અથવા માહિતી માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે, કૃપા કરીને સંપર્ક કરો: (દિલ્હી કંટ્રોલ રૂમ) 011-24610843, 9650391859 ઓપરેશન કંટ્રોલ રૂમ (અમદાવાદ) – 9974111327, 9650391859. જ્યારે રાજ્ય સરકારે રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમનો ફોન નંબર 079-232-51900 છે અને સંબંધિતો દ્વારા મો. નં. 9978405304 પર …
Read More »
Matribhumi Samachar Gujarati