Thursday, January 22 2026 | 05:42:51 AM
Breaking News

Tag Archives: Vijayawada

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આંધ્રપ્રદેશનાં વિજયવાડામાં મુખ્ય અતિથિ તરીકે એનડીઆરએફનાં 20મા સ્થાપના દિવસ સમારંભમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આંધ્રપ્રદેશના વિજયવાડામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)નાં 20માં સ્થાપના દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી અમિત શાહે અનેક પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને અંદાજે 220 કરોડ રૂપિયાની અન્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમાં નેશનલ સાઉથ કેમ્પસ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઇડીએમ), એનડીઆરએફની 10મી બટાલિયન …

Read More »