Tuesday, September 01 2026 | 09:28:37 AM
Breaking News

પ્રધાનમંત્રીએ શ્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:

“હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ વર્ષો સુધી રાજ્યના રાજકારણમાં સક્રિય રહ્યા અને ચૌધરી દેવીલાલજીના કાર્યને આગળ ધપાવવા સતત પ્રયાસો કર્યા. શોકની આ ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

‘પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન’ મહામેળાનો ગાંધીનગર નગરપાલિકા સભાખંડમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

નાણાકીય સમાવેશ, ડિજિટલ નવીનતા અને ઈ-કોમર્સ લોજિસ્ટિક્સથી લઈને ઈન્ડિયા પોસ્ટ દૂરના વિસ્તારો સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી …