Tuesday, April 07 2026 | 03:41:00 AM
Breaking News

પ્રધાનમંત્રીએ રામાયણ અને મહાભારતના અરબી અનુવાદો માટે અબ્દુલ્લા અલ-બરોન અને અબ્દુલ લતીફ અલ-નેસેફની પ્રશંસા કરી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબ્દુલ્લા અલ-બરોન અને અબ્દુલ લતીફ અલ-નેસેફને રામાયણ અને મહાભારતના અરબી અનુવાદો અનુવાદ અને પ્રકાશિત કરવાના પ્રયાસો માટે બિરદાવ્યા છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“રામાયણ અને મહાભારતના અરબી અનુવાદો જોઈને આનંદ થયો. હું અબ્દુલ્લા અલ-બરોન અને અબ્દુલ લતીફ અલ-નેસેફને અનુવાદ અને પ્રકાશિત કરવાના તેમના પ્રયત્નો માટે અભિનંદન આપું છું. તેમની પહેલ વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિની લોકપ્રિયતાને પ્રકાશિત કરે છે.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

INS ત્રિકંડ દ્વારા સેશેલ્સમાં ‘એક્સરસાઇઝ લામિતિયે 2026’ સફળતાપૂર્વક સંપન્ન

વિક્ટોરિયા, સેશેલ્સ: ભારતીય નૌકાદળનું અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ INS ત્રિકંડ, 20 માર્ચ 2026 ના રોજ સેશેલ્સના …