Friday, May 08 2026 | 11:12:12 AM
Breaking News

પ્રધાનમંત્રીએ મેટ્રો કનેક્ટિવિટી વધારવા, શહેરી પરિવહનને મજબૂત કરવા માટે કરવામાં આવેલા વ્યાપક કાર્યો પર પ્રકાશ પાડ્યો

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં મેટ્રો કનેક્ટિવિટીના વિસ્તરણમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ અને શહેરી પરિવહન વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં તેમજ લાખો નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ સુધારવામાં તેમની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે.

MyGov એ ભારતની મેટ્રો ક્રાંતિ વિશે X થ્રેડ્સ પર પોસ્ટ કર્યું જેના પર પ્રધાનમંત્રી મોદીએ જવાબ આપ્યો અને કહ્યું;

“છેલ્લા દશકામાં, મેટ્રો કનેક્ટિવિટી વધારવામાં, શહેરી પરિવહનને મજબૂત બનાવવામાં અને ‘ઇઝ ઑફ લિવિંગ’ને વધારવા માટે વ્યાપક કામ કરવામાં આવ્યું છે. #MetroRevolutionInIndia”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

PM સૂર્ય ઘર યોજના 2026: હવે 31 લાખથી વધુ ઘરોમાં લાગ્યા સોલાર પેનલ, જાણો નવી સબસિડી અને અરજી પ્રક્રિયા

ભારત સરકારની PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના દેશના ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. …