Tuesday, August 18 2026 | 10:15:04 AM
Breaking News

ભારતના રાષ્ટ્રપતિ કાલે પ્રયાગરાજની મુલાકાત લેશે

Connect us on:

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે (10 ફેબ્રુઆરી, 2025) પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ)ની મુલાકાત લેશે.

પ્રયાગરાજની તેમની એક દિવસની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને પૂજા કરશે, અક્ષયવટ અને હનુમાન મંદિરમાં પૂજા અને દર્શન કરશે તેમજ ડિજિટલ કુંભ અનુભવ કેન્દ્રની પણ મુલાકાત લેશે.

About Matribhumi Samachar

Check Also

પોસ્ટ વિભાગે 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ ખાતે ધ્વજવંદન કર્યું

  પોસ્ટ વિભાગ ‘અહર્નિશમ સેવામહે’ની ભાવના સાથે સમાજના છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી રહ્યું …