Tuesday, December 23 2025 | 05:52:30 AM
Breaking News

પ્રધાનમંત્રીએ શ્રી કરસનભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:

“ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે.

સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…!

ૐ શાંતિ…!!”

About Matribhumi Samachar

Check Also

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 23-24 ડિસેમ્બર, 2025ના રોજ ભવ્ય PESA મહોત્સવ ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે

પંચાયતી રાજ મંત્રાલય 23 અને 24 ડિસેમ્બર, 2025ના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બે દિવસીય PESA મહોત્સવ: …