Thursday, March 26 2026 | 10:31:52 PM
Breaking News

Matribhumi Samachar

પરીક્ષા પે ચર્ચાના 8માં સંસ્કરણમાં રેકોર્ડબ્રેક ભાગીદારી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) પરીક્ષા સંબંધિત તણાવમાં શીખવા અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન તરીકે વિકસી રહી છે. PPC 2025ની 8માં સંસ્કરણે ભારત અને વિદેશોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી 2.79 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. આ ઉલ્લેખનીય પ્રતિક્રિયા એક સાચા જન આંદોલન તરીકે કાર્યક્રમની …

Read More »

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ચોથા દીક્ષાંત સમારોહની ઉજવણી કરશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે કે તે સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ બપોરના 12:00 કલાકથી તેનો ચોથા દીક્ષાંત સમારોહનું આયોજન કરશે. આ કાર્યક્રમ યુનિવર્સીટીના લવાડ-દહેગામ (ગાંધીનગર, ગુજરાત) કેમ્પસ ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં  માનનીય કેન્દ્રીય નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ મુખ્ય અતિથી તરીકે હાજરી …

Read More »

ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો એસ. જયશંકરજી, જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અશ્વિની વૈષ્ણવજી, શોભા કરંદલાજેજી, કીર્તિ વર્ધન સિંહજી, પવિત્રા માર્ગેરિટાજી, ઓડિશા સરકારના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહદેવજી, પ્રવતી પરિદાજી, અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, ભારત માતાના બધા પુત્રો અને પુત્રીઓ જેઓ વિશ્વભરમાંથી અહીં આવ્યા છે! મહિલાઓ અને સજ્જનો! ભગવાન જગન્નાથ અને ભગવાન લિંગરાજની આ …

Read More »

જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે સંશોધનનાં ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને કોવિડ રોગચાળાના પડકારો હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું …

Read More »

રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત સામાન્ય લોકો માટે 21 થી 29 જાન્યુઆરી સુધી બંધ રહેશે

આગામી પ્રજાસત્તાક દિવસ પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)ની મુલાકાત 21 થી 29 જાન્યુઆરી, 2025 સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. 11, 18 અને 25 જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક દિવસ પરેડના રિહર્સલને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ પરિવર્તન સમારોહ પણ યોજાશે નહીં.   भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : …

Read More »

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.396 અને ચાંદીમાં રૂ.793નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.10 સુધર્યું

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.83968.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10606.75 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.73361.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19027 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનામાં રૂ.13ની નરમાઈ, ચાંદીમાં રૂ.57નો સુધારો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.98710.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10526.34 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88183.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18965 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં …

Read More »

યાર્ડ 82 (LSAM 14)ની સોંપણી

સાતમી મિસાઈલ કમ એમ્યુનિશન બાર્જ (MCA) બાર્જ, LSAM 14 (યાર્ડ 82) નો ઇન્ડક્શન સમારોહ તારીખ 07 જાન્યુઆરી 25ના રોજ નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે યોજાયો હતો. સમારોહના મુખ્ય મહેમાન કમાન્ડર ગૌરવ ડુગર, GM (HR), ND (Mbi) હતા. આઠ એમસીએ બાર્જના નિર્માણ અને ડિલિવરીનો કરાર MSME શિપયાર્ડ, મેસર્સ સેકૉન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ પ્રા. લિ., …

Read More »

ભારતીય નૌકાદળ દ્વારા 60-દિવસીય રેઝિલિયન્સ પ્રોગ્રામના ભાગરૂપે માનસિક સ્વાસ્થ્ય પર વર્કશોપનું આયોજન કરાયું

ભારતીય નૌકાદળ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 25ના રોજ ડૉ. ડી.એસ. કોઠારી ઓડિટોરિયમ, ડીઆરડીઓ ભવન, નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આધ્યાત્મિક ગુરૂ સિસ્ટર બીકે શિવાનીની આગેવાનીમાં ‘આત્મ-પરિવર્તન અને આંતરિક જાગૃતિ’ પર એક પરિવર્તનશીલ વર્કશોપ યોજવામાં આવ્યું હતું. વર્કશોપનું આયોજન નૌકાદળના કર્મચારીઓની માનસિક અને ભાવનાત્મક સ્થિતિ સ્થાપકતાને વધારવા માટે કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ મટિરિયલના વાઈસ એડમિરલ …

Read More »

આસામના ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટે ભારતીય નૌકાદળની ટીમ તૈનાત

આસામના દિમા હસાઓ જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટેની તાકીદની વિનંતીના જવાબમાં ભારતીય નૌકાદળે મદદ કરવા માટે એક વિશિષ્ટ ટીમને તૈનાત કરી છે. ટીમમાં એક અધિકારી અને અગિયાર ખલાસીઓનો સમાવેશ થાય છે, તેમાં ઉચ્ચ પ્રશિક્ષિત ક્લિયરન્સ ડાઇવર્સ પણ સામેલ છે જે ઊંડા પાણીમાં ડાઇવિંગ અને …

Read More »