ભારતીય નૌકાદળના નવીનતમ સ્ટીલ્થ ફ્રિગેટ, INS તમાલે 13-16 ઓગસ્ટ 2025 દરમિયાન ભારતની વાપસી યાત્રા દરમિયાન ઇટાલીના નેપલ્સ ખાતે રોકાણ કર્યું હતું. આ મુલાકાત બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો પર ભાર મૂકે છે, જેને ઔપચારિક રીતે 2023માં વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. INS તમાલે, નેપલ્સ બંદરમાં પ્રવેશતા પહેલા, ઇટાલિયન નૌકાદળના તાજેતરમાં કાર્યરત લેન્ડિંગ હેલિકોપ્ટર ડોક (LHD) ITS ટ્રાયસ્ટે સાથે પેસેજ એક્સરસાઇઝ (PASSEX)માં ભાગ …
Read More »ઊંડા મહાસાગરમાં મિશન
“દેશને વિકસિત બનાવવા માટે, આપણે હવે ‘સમુદ્ર મંથન‘ તરફ આગળ વધી રહ્યા છીએ. અમારા સમુદ્ર મંથનને આગળ ધપાવીને, અમે સમુદ્ર નીચે તેલ અને ગેસના ભંડારની શોધ માટે મિશન મોડમાં કામ કરવા માંગીએ છીએ અને તેથી ભારત રાષ્ટ્રીય ડીપવોટર એક્સપ્લોરેશન મિશન શરૂ કરવા જઈ રહ્યું છે.” – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 15 ઓગસ્ટ, 2025 મુખ્ય મુદ્દાઓ 2021માં શરૂ …
Read More »ડૉ. મનસુખ માંડવિયાએ નાગરિકોને વધુ સ્વસ્થ ભારત માટે યોગદાન આપવા અને FIT ઇન્ડિયા મોબાઇલ એપ ડાઉનલોડ કરવા માટે સ્પષ્ટ હાકલ કરી
યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના પાલિતાણામાં તેમના વતન ગામ હાનોલથી ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલમાં ભાગ લઈને તમામ નાગરિકોને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે સ્પષ્ટ હાકલ કરી હતી. ડિસેમ્બર 2024માં મંત્રી દ્વારા શરૂ કરાયેલ, સાયકલ પહેલ અત્યાર સુધીમાં 46,000થી વધુ સ્થળોએ 8 લાખથી વધુ વ્યક્તિઓની ભાગીદારી સાથે યોજાઈ …
Read More »સોઇલ હેલ્થ કાર્ડ
મુખ્ય મુદ્દાઓ જુલાઈ 2025 સુધીમાં, ખેડૂતોને 25 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.ફેબ્રુઆરી 2025 સુધીમાં: – આ યોજના માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ₹1706.18 કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશભરમાં સ્થપાયેલી 8,272 સોઇલ પરીક્ષણ પ્રયોગશાળાઓ. આમાં 1,068 સ્ટેટિક પ્રયોગશાળાઓ, 163 મોબાઇલ પ્રયોગશાળાઓ, 6,376 મીની પ્રયોગશાળાઓ અને 665 ગ્રામ-સ્તરીય પ્રયોગશાળાઓનો સમાવેશ થાય …
Read More »લોજિસ્ટિક્સ: ભારતનું વિકાસ એન્જિન
“લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાથી સામાન્ય માણસનું જીવન સરળ બનશે જ, પરંતુ કામદારો અને શ્રમિકોનું ગૌરવ પણ વધશે.” – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય મુદ્દાઓ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ, ગતિશક્તિ, GST અને લોજિસ્ટિક્સ પાર્ક્સ જેવી સરકારી પહેલો માળખાગત સુવિધાઓનું આધુનિકીકરણ અને ખર્ચ ઘટાડી રહી છે. આ ક્ષેત્ર 22 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે અને લાખો …
Read More »IIT ગાંધીનગરના સંશોધકોએ વિકાસશીલ દક્ષિણ દેશોમાં આધારભૂત સુવિધાઓ, અસમાનતા અને શહેરી પૂરના વિસંગત પરિપ્રેક્ષને ઉકેલવા માટે પ્રયાસ કર્યો
વધતા પૂર અને અનિયમિત હવામાનના સંદર્ભમાં, દુનિયાભરના શહેરો એક સરળ ઉકેલ તરફ વળી રહ્યા છે: દિવાલ બાંધવી. સ્પેઇનથી લઈને સુરત સુધી, અડધા અધૂરા તટબંધો અથવા બાંધ (એમ્બેન્કમેન્ટ) સિસ્ટમો નદી કે દરિયાકાંઠાના પૂરને રોકવા માટેનો મુખ્ય ઉપાય બની ગઈ છે.આવાં માળખાં પાટા વિસ્તારો અને શહેરી વિસ્તારમાં પાણી રોકવા માટે રચવામાં આવે …
Read More »રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ “નયા ભારત” વિઝન સાથે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ આજે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ગર્વથી ઉજવણી કરી, જેમાં “નયા ભારત” (નવું ભારત)ની પ્રેરણાદાયી થીમ અપનાવવામાં આવી. આ સ્મારક કાર્યક્રમમાં યુનિવર્સિટી સમુદાયની નોંધપાત્ર ભાગીદારી સાથે રાષ્ટ્રની પ્રગતિ અને ભવિષ્યની આકાંક્ષાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો. આ ઉજવણી RRUના કુલપતિ પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલની હાજરીથી ભવ્ય બની હતી, જેમણે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું સંબોધન …
Read More »પોસ્ટ વિભાગ દ્વારા ઉજવવામાં આવ્યો 79મો સ્વતંત્રતા દિવસ, મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી સાવલેશ્વરકરે અમદાવાદ જીપીઓ ખાતે કર્યું ધ્વજારોહણ
પોસ્ટ વિભાગ દ્વારા 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી હતી. આ પ્રસંગે, અમદાવાદ જીપીઓ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પરિમંડળ ના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે ધ્વજ ફરકાવ્યો હતો, જ્યારે પોસ્ટમાસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે હેડ ક્વાર્ટર ખાતે ધ્વજ ફરકાવ્યો હતો અને અધિકારીઓને અને કર્મચારીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.આ …
Read More »સોનાના વાયદામાં સાપ્તાહિક ધોરણે રૂ.1630નો કડાકોઃ ચાંદીનો વાયદો રૂ.343 અને ક્રૂડ તેલનો વાયદો રૂ.10 નરમ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 8થી 14 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2021405.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.174816.95 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1846575.46 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23304 પોઇન્ટના સ્તરે બંધ થયો …
Read More »79મા સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય અંશો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના લાલ કિલ્લા પરથી 79મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યું. શ્રી મોદીનું રાષ્ટ્રને સંબોધન લાલ કિલ્લા પરથી સૌથી લાંબુ અને નિર્ણાયક સંબોધન હતું, જે 103 મિનિટ ચાલ્યું હતું, જેમાં 2047 સુધીમાં વિકસિત ભારત માટે એક બોલ્ડ રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીનું સંબોધન આત્મનિર્ભરતા, નવીનતા અને નાગરિક સશક્તિકરણ પર કેન્દ્રિત હતું, જેમાં ભારતની અન્યો પર …
Read More »
Matribhumi Samachar Gujarati