Thursday, December 11 2025 | 04:42:43 PM
Breaking News

Matribhumi Samachar

નવી સંચાર સાથી મોબાઇલ એપ ટેલિકોમ સુરક્ષા સાધનોને દરેક નાગરિકની આંગળીના ટેરવે લાવે છે

સમગ્ર ભારતમાં ટેલિકોમ સુલભતા, સુરક્ષા અને સશક્તીકરણને વધારવાના એક સીમાચિહ્નરૂપ પગલામાં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આજે નાગરિકો-કેન્દ્રિત પહેલોના સમૂહનો શુભારંભ કર્યો હતો. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં સંચાર સાથી મોબાઇલ એપ, નેશનલ બ્રોડબેન્ડ મિશન (એનબીએમ) 2.0નું લોન્ચિંગ અને ડીબીએન ફંડેડ 4જી મોબાઇલ સાઇટ્સ પર ઇન્ટ્રા સર્કલ રોમિંગ સુવિધાનું ઉદઘાટન સામેલ  હતું. સંચાર સાથી મોબાઇલ એપ …

Read More »

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શ્રી નીતિન ગડકરીજી, જીતન રામ માંઝીજી, મનોહર લાલજી, એચ.ડી. કુમારસ્વામીજી, પિયુષ ગોયલજી, હરદીપ સિંહ પુરીજી, ભારત અને વિદેશના ઓટો ઉદ્યોગના તમામ દિગ્ગજો, અન્ય મહેમાનો, મહિલાઓ અને સજ્જનો! છેલ્લી વખત જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણી બહુ દૂર નહોતી. તે સમય દરમિયાન તમારા બધાના …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(17 જાન્યુઆરી, 2025) રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા. આ પુરસ્કારોમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારો-2024; દ્રોણાચાર્ય પુરસ્કારો-2024; અર્જુન પુરસ્કારો-2024; તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કારો-2023; રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર-2024; અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી-2024નો સમાવેશ થાય છે.   भारत : 1885 से 1950 (इतिहास पर एक …

Read More »

સોનાના વાયદાના ભાવમાં રૂ.226, ચાંદીના વાયદામાં રૂ.618 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.23ની નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.70760.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14028.91 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.56730.45 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1340.52 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. …

Read More »

૭૬મા ગણતંત્ર દિવસે, દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે, ‘ડાક ચોપાલ’નું પણ કરવામાં આવશે આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ ડાક ચોપાલ ખાતે નાગરિક-કેન્દ્રિત સેવાઓ થશે ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જાન્યુઆરી, 2025 ના રોજ ગુજરાત પરિમંડલમાં 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઉત્તર ગુજરાત …

Read More »

ભારત સરકાર દ્વારા સમર્થિત VisioNxt પ્રયોગશાળા ભારતના ફેશન અને છૂટક બજાર માટે ક્રાંતિકારી સંશોધન અને ટ્રેન્ડ આંતરદૃષ્ટિ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છેઃ NIFT

NIFT ગાંધીનગરના નિયામકશ્રી, ડૉ. સમીર સૂદે માહિતી આપી હતી કે, VisioNxt પ્રયોગશાળા, NIFTની એક પહેલ છે, જે કાપડ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમર્થિત છે. જે ભારતના ફેશન અને છૂટક બજાર માટે ક્રાંતિકારી સંશોધન અને ટ્રેન્ડ આંતરદૃષ્ટિ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે વિવિધ શૈક્ષણિક અભ્યાસક્રમો, વર્કશોપ અને ટ્રેન્ડ-સંબંધિત કન્સલ્ટિંગ સેવાઓ પણ …

Read More »

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ “રોજગારીના ભવિષ્ય પર પરિષદ”માં કૌશલ્ય પહેલના માધ્યમથી વૈશ્વિક કાર્યબળની અછતને પહોંચી વળવા ભારતની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય (એમઓએલઈ) એ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના સહયોગથી નવી દિલ્હીમાં તારીખ 15.01.2025ના રોજ “શેપિંગ ટુમોરો વર્કફોર્સ: ડ્રાઇવિંગ ગ્રોથ ઇન અ ડાયનેમિક વર્લ્ડ”  થીમ પર આધારિત “કોન્ફરન્સ ઓન ફ્યુચર ઓફ જોબ્સ”નું આયોજન કર્યું હતું. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં નીતિઘડવૈયાઓ, ઉદ્યોગના અગ્રણીઓ અને નિષ્ણાતોને ભારતમાં વિકસી રહેલા રોજગારીના પરિદ્રશ્ય પર વિચાર-વિમર્શ કરવા અને ભવિષ્ય માટે તૈયાર કાર્યદળ માટે …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતનાં વડનગરમાં અત્યાધુનિક આર્કિયોલોજિકલ એક્સપીરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા કોમ્પ્લેક્સ અને વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં વડનગરમાં આર્કિયોલોજિકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ, પ્રેરણા કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું હતું. શ્રી અમિત શાહે વડનગરમાં હેરિટેજ કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ પ્લાન, અર્બન રોડ ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સફર પર બનેલી એક ફિલ્મ પણ રિલીઝ થઈ …

Read More »

શ્રી વિનીત જોશીએ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

શ્રી વિનીત જોશીએ આજે ​​નવી દિલ્હીના શાસ્ત્રી ભવનમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. પદ સંભાળ્યા પછી, શ્રી જોશીએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ નિમણૂક પહેલાં, તેમણે મણિપુરના મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં અનેક અગ્રણી હોદ્દાઓ સંભાળ્યા છે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડિરેક્ટર જનરલ, સેન્ટ્રલ બોર્ડ …

Read More »

પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં વેપાર અને રોકાણની તકોને ઉજાગર કરવા માટે અમદાવાદમાં 17 જાન્યુઆરીએ નોર્થ ઇસ્ટ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ રોડ શોનું આયોજન

પૂર્વોત્તર ક્ષેત્રમાં વેપાર અને રોકાણની તકોને રેખાંકિત કરવા માટે અમદાવાદમાં નોર્થ ઇસ્ટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રોડ શોનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે માનનીય રાજ્ય મંત્રી, MDoNER ડૉ. સુકાંત મજુમદાર ઉપસ્થિત રહેશે. પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય (MDoNER) દ્વારા 17 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદમાં નોર્થ ઇસ્ટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રોડનું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 10:30 …

Read More »