Wednesday, June 24 2026 | 01:54:14 AM
Breaking News

Business

રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025ની ઉજવણી “ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ”ની થીમ સાથે કરવામાં આવી

ગ્રાહક બાબતોના વિભાગ, ભારત સરકાર દ્વારા આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડિજિટલ સુધારા, ડેટા-આધારિત ફરિયાદ નિવારણ અને મજબૂત નિયમનકારી અમલીકરણ દ્વારા ગ્રાહક ન્યાય વિતરણને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025 ની થીમ “ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ” ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 મુજબ કેસોની …

Read More »

ઉપરાષ્ટ્રપતિએ ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસના ઓફિસર ટ્રેઇનીને સંબોધિત કર્યા

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ (IDAS)ની 2023 અને 2024 બેચના ઓફિસર ટ્રેઇનીઝને સંબોધિત કર્યા હતા. ઓફિસર ટ્રેઇનીઝનું સ્વાગત કરતા ઉપરાષ્ટ્રપતિએ ગર્વ સાથે નોંધ્યું હતું કે સંરક્ષણ એકાઉન્ટ્સ વિભાગ 275 વર્ષથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવે છે, જે તેને ભારત સરકારના સૌથી જૂના વિભાગોમાંનો એક બનાવે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે …

Read More »

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) નો વાટાઘાટો પૂર્ણ થયાની જાહેરાત

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત અને ન્યુઝીલેન્ડે એક વ્યાપક, સંતુલિત અને ભવિષ્યલક્ષી મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) પૂર્ણ કરી છે, જે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતના જોડાણમાં એક મુખ્ય આર્થિક અને વ્યૂહાત્મક સીમાચિહ્નરૂપ છે. આ સમજૂતી વિકસિત ભારત 2047 ના રાષ્ટ્રીય વિઝન સાથે સુસંગત ભારતની સૌથી ઝડપી પૂર્ણ થયેલી FTA પૈકીની એક તરીકે અલગ પડે છે. …

Read More »

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન AEPC વાર્ષિક એવોર્ડ સમારોહને સંબોધિત કર્યો

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) ના વાર્ષિક એવોર્ડ સમારોહમાં સહભાગી થયા હતા અને ભારતના એપેરલ નિકાસ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે એપેરલ અને ટેક્સટાઇલ ક્ષેત્ર ભારતની અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે, જે 45 મિલિયનથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડે છે અને પરોક્ષ રીતે 100 મિલિયનથી વધુ આજીવિકાને ટેકો આપે છે. તેમણે નોંધ્યું હતું કે આ ક્ષેત્ર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માં લગભગ 2 ટકા યોગદાન આપે છે અને ઉત્પાદન ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) માં લગભગ 11 ટકા હિસ્સો ધરાવે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સરકારે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, PM મિત્ર પાર્ક્સ …

Read More »

બોટાદ ખાતે નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા “તમારી મૂડી, તમારો અધિકાર” શિબિર યોજાઈ

નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા “તમારી મૂડી, તમારો અધિકાર” શિબિરનું બોટાદ ખાતે જિલ્લા કક્ષાની શિબિરનું આયોજન કરાયું. “તમારી મૂડી, તમારો અધિકાર” ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન …

Read More »

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાત દરમિયાન ભારત – ઓમાન સંયુક્ત નિવેદન

ઓમાનના સુલતાન મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકના નિમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17-18 ડિસેમ્બર 2025 દરમિયાન ઓમાનની સત્તાવાર મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર સંરક્ષણ બાબતોના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ સૈયદ શિહાબ બિન તારિક દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. 18 ડિસેમ્બર 2025 ના રોજ અલ બરકા પેલેસ ખાતે મહામહિમ સુલતાન હૈથમ બિન …

Read More »

સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) ખરડો, 2025 સંસદ દ્વારા પસાર; વીમા કંપનીઓમાં 100% સુધી FDIની છૂટ આપવામાં આવી

સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) ખરડો, 2025 સંસદ દ્વારા 17.12.2025 ના રોજ પસાર કરવામાં આવ્યો છે. આ ખરડો વીમા ક્ષેત્રને લગતા ત્રણ કાયદાઓમાં સુધારો કરે છે, જેમાં વીમા અધિનિયમ, 1938, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) અધિનિયમ, 1956 અને વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) અધિનિયમ, 1999 નો સમાવેશ થાય …

Read More »

ભારત અને ઓમાન વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

ભારત અને ઓમાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આજે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કરીને મજબૂત આર્થિક ભાગીદારી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રોત્સાહન મંત્રી મહામહિમ કૈસ બિન મોહમ્મદ અલ યુસેફ દ્વારા સમજૂતી …

Read More »

TRAIએ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં મોબાઇલ સેવા ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ નવેમ્બર 2025 દરમિયાન સુરત શહેરમાં (ગુજરાતમાં) આયોજિત સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDT)ના પરિણામો સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે જાહેર કર્યા છે. આ ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓ (વોઇસ અને ડેટા બંને) ની વાસ્તવિક-વિશ્વ ગુણવત્તાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે. IDT દરમિયાન, TRAI કોલ સેટઅપ સક્સેસ રેટ, ડેટા ડાઉનલોડ …

Read More »

PSBની બાકી શિક્ષણ લોનમાં ગ્રોસ NPA 7%થી ઘટીને 2% થઈ, જે સુધરેલી એસેટ ગુણવત્તા (Asset Quality) દર્શાવે છે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાણ કરવામાં આવી છે કે, બાકી શિક્ષણ લોનના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ના ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) નાણાકીય વર્ષ 2020-21 માં 7% થી ઘટીને નાણાકીય વર્ષ 2024-25 માં 2% થઈ ગયા છે, જેનાથી વર્ષોથી શિક્ષણ લોનની એસેટ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. …

Read More »