Saturday, January 03 2026 | 07:44:36 PM
Breaking News

National

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખ આપ્યા, જેનાથી તેમની આવક બમણી થઈ અને રેડ સેન્ડર્સના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન મળ્યું

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખનું વિતરણ કર્યું, જેનાથી બેવડી આવક શક્ય બની અને રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ (NBA) એ આંધ્રપ્રદેશ રાજ્ય જૈવવિવિધતા બોર્ડ દ્વારા આંધ્રપ્રદેશના ખેડૂતોને ₹45 લાખ (USD 50,000) ની રકમ જારી કરીને ઍક્સેસ અને લાભ વહેંચણી (ABS) વિતરણની શ્રેણી ચાલુ રાખી છે. આ વિતરણ સાથે, ભારતમાં કુલ ABS રિલીઝ હવે ₹143.5 કરોડ …

Read More »

આયુષ મંત્રાલય આવતીકાલે ચેન્નાઈમાં 9મા સિદ્ધ દિવસ ઉજવણીનું ઉદ્ઘાટન કરશે; રાષ્ટ્રીય સિદ્ધ દિવસ 6 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે

ભારત સરકારનું આયુષ મંત્રાલય, તેની સંસ્થાઓ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિદ્ધ (NIS) અને સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન સિદ્ધ (CCRS) તેમજ તમિલનાડુ સરકારના ભારતીય ચિકિત્સા અને હોમિયોપેથી નિયામકમંડળના સહયોગથી, 3 જાન્યુઆરી, 2026ના રોજ ચેન્નાઈના કલાઈવાનર અરંગમ ખાતે 9મો સિદ્ધ દિવસ ઉજવશે. “વૈશ્વિક સ્વાસ્થ્ય માટે સિદ્ધ” થીમ પર આધારિત આ ઉજવણી સિદ્ધ ચિકિત્સાના …

Read More »

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવા વર્ષ પર અધિકારીઓને લક્ષ્યપૂર્ણ સેવાના સંકલ્પ લેવડાવ્યા

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવા વર્ષના પહેલા દિવસે પોતાના બંને મંત્રાલયોના અધિકારીઓને સંકલ્પ લેવડાવ્યા, તેની સાથે જ નવું વર્ષ 2026 કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રાલયો માટે નવી ઊર્જા અને સંકલ્પ સાથે શરૂ થયું. કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે મંત્રાલયોના તમામ વરિષ્ઠ …

Read More »

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને ભારત સરકારનું કેલેન્ડર 2026 બહાર પાડ્યું

માહિતી અને પ્રસારણ (I&B) અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી, ડૉ. એલ. મુરુગને આજે ભારત સરકારનું કેલેન્ડર 2026 બહાર પાડ્યું. મંત્રીએ કહ્યું કે કેલેન્ડર ફક્ત તારીખો અને મહિનાઓનું વાર્ષિક પ્રકાશન નથી, પરંતુ એક માધ્યમ છે જે ભારતની પરિવર્તનશીલ યાત્રાને પ્રતિબિંબિત કરે છે, શાસન પ્રાથમિકતાઓને પ્રકાશિત કરે છે અને 2047 સુધીમાં વિકસિત ભારતના …

Read More »

ઓડિશામાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધી હાલના બે-લેનને પેવ્ડ શોલ્ડર સાથે બે-લેનમાં પહોળું અને મજબૂત કરવા માટે ઈપીસી મોડ પર રૂપિયા 1526.21 કરોડના પ્રોજેક્ટને કેબિનેટે મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઈપીસી મોડ હેઠળ એનએચ(ઓ) દ્વારા ઓડિશા રાજ્યમાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધીના હાલના બે લેન માર્ગને પેવ્ડ શોલ્ડર સાથે બે લેન માર્ગમાં પહોળું અને મજબૂત કરવા મંજૂરી આપી છે. નાણાકીય અસરો પ્રોજેક્ટનો કુલ મૂડી ખર્ચ રૂ. 1,526.21 કરોડ છે, જેમાં સિવિલ બાંધકામનો ખર્ચ રૂ.966.79 કરોડનો સમાવેશ થાય છે. …

Read More »

સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવા માટે DACએ 79,000 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી

રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)એ ત્રણેય સેવાઓના વિવિધ પ્રસ્તાવો માટે કુલ આશરે રૂ. 79,000 કરોડની આવશ્યકતાની સ્વીકૃતિ (AoN) આપી છે. 29 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી બેઠક દરમિયાન, આર્ટિલરી રેજિમેન્ટ માટે લોઇટર મ્યુનિશન સિસ્ટમ, લો લેવલ લાઇટ વેઇટ રડાર, પિનાકા મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (MRLS) માટે લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ એમ્યુનિશન અને ભારતીય સેના માટે …

Read More »

‘મન કી બાત’ના 129મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.12.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ માં આપનું ફરીથી સ્વાગત છે, અભિનંદન છે. કેટલાક દિવસોમાં જ વર્ષ 2026 ટકોરા મારવાનું છે, અને આજે, જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું, તો મનમાં સમગ્ર એક વર્ષની સ્મૃતિઓ ફરી વળી છે- અનેક તસવીરો, અનેક ચર્ચાઓ, અનેક ઉપલબ્ધિઓ, જેમણે દેશને એક સાથે જોડી દીધો. 2025એ આપણને એવી અનેક પળો આપી જેના પર દરેક …

Read More »

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર માટે ભારતીય માનકનું વિમોચન કર્યું

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025ના પ્રસંગે IS 19262:2025, “ઇલેક્ટ્રિક એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર્સ – ટેસ્ટ કોડ” બહાર પાડ્યું. આ ધોરણ ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા સમાન અને પ્રમાણિત પરીક્ષણ પ્રોટોકોલ દ્વારા ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર્સની સલામતી, વિશ્વસનીયતા અને કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. IS 19262:2025, “ઇલેક્ટ્રિક …

Read More »

પાલિતાણા : ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય આયોજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ

પાલિતાણાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સફળતાને આગળ વધારવા અને ગ્રામિણ ભારતની પ્રગતિને પ્રોત્સાહિત કરવા હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવનાર છે. આ મહોત્સવનું ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને નિમંત્રણ અપાયું …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અર્પણ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (26 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગને સંબોધતા રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પુરસ્કાર વિજેતા …

Read More »