ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (26 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગને સંબોધતા રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પુરસ્કાર વિજેતા …
Read More »NIFTEM-Kએ પ્રધાનમંત્રી વિકાસ યોજનાનો અમલ કરવા લઘુમતી બાબતોના મંત્રાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે “પીએમ વિકાસ” યોજનાનો અમલ કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ (નિફ્ટમ) કુંડલીને યોજના અમલીકરણ એજન્સી (પીઆઈએ) તરીકે પસંદ કરી છે. આ સંદર્ભમાં, 2025ના ડિસેમ્બરની 22મી તારીખે નવી દિલ્હીમાં સંસ્થા દ્વારા મંત્રાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લઘુમતી સમુદાયોના યુવાનોની ક્ષમતા વિકસાવવા અને જરૂરિયાત આધારિત અભ્યાસક્રમોમાં કૌશલ્ય તાલીમ સહાય પૂરી પાડીને …
Read More »ભારતીય રેલવેએ તહેવારો અને પીક સીઝન દરમિયાન સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 2025માં 43,000થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સનું સંચાલન કર્યું
ભારતીય રેલવેએ મુખ્ય ધાર્મિક પ્રસંગો અને મુસાફરીની પીક સીઝન દરમિયાન મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવીને મુસાફરો માટે સરળ, સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક પગલાં લીધાં છે. આ પહેલો વધતી જતી મુસાફરોની માંગને પહોંચી વળવા અને દેશભરમાં સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રેલવેની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્ષ 2025 માં, સ્પેશિયલ …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (25 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ સંથાલી લોકો માટે આ ગૌરવ અને આનંદની વાત છે કે ભારતનું સંવિધાન હવે ‘ઓલ ચિકી’ લિપિમાં લખાયેલ સંથાલી ભાષામાં ઉપલબ્ધ છે. તે તેમને પોતાની ભાષામાં …
Read More »ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે સીરી ફોર્ટ ઓડિટોરિયમ, નવી દિલ્હી ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ એક સ્વપ્નદ્રષ્ટા, કવિ અને લોકોના સમર્પિત સેવક તરીકે શ્રી વાજપેયીના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું …
Read More »ઉપરાષ્ટ્રપતિએ ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસના ઓફિસર ટ્રેઇનીને સંબોધિત કર્યા
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ (IDAS)ની 2023 અને 2024 બેચના ઓફિસર ટ્રેઇનીઝને સંબોધિત કર્યા હતા. ઓફિસર ટ્રેઇનીઝનું સ્વાગત કરતા ઉપરાષ્ટ્રપતિએ ગર્વ સાથે નોંધ્યું હતું કે સંરક્ષણ એકાઉન્ટ્સ વિભાગ 275 વર્ષથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવે છે, જે તેને ભારત સરકારના સૌથી જૂના વિભાગોમાંનો એક બનાવે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે …
Read More »19 ડિસેમ્બર 2025 સુધીના રવિ પાક હેઠળના વિસ્તારના ડેટા
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 19મી ડિસેમ્બર 2025 સુધીના રવિ પાક હેઠળના વિસ્તારની પ્રગતિ જાહેર કરી છે. વિસ્તાર: લાખ હેક્ટરમાં ક્રમ પાક સામાન્ય રવિ વિસ્તાર (DES) અંતિમ રવિ વિસ્તાર 2024-25 વાવેતર હેઠળનો પ્રગતિશીલ વિસ્તાર 2024-25 ના સમાન ગાળાની તુલનામાં વધારો (+) / ઘટાડો (-) 2025-26 2024-25 નો સમાન ગાળો 1 ઘઉં 312.35 328.04 301.63 300.34 2 …
Read More »વિકસિત ભારત: જી રામ જી યોજના મનરેગાથી આગળનું કદમ છે- કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ‘વિકસિત ભારત જી રામ જી બિલ’ને પોતાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે તે કાયદાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. આ અગાઉ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે ‘વિકસિત ભારત જી રામ જી એક્ટ’ વિશે વિગતવાર જણાવ્યું હતું …
Read More »કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ચૌધરી ચરણ સિંહ કિસાન સન્માન સમારોહમાં ભાગ લીધો
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં કિસાન ટ્રસ્ટ દ્વારા પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં આયોજિત ચૌધરી ચરણ સિંહ કિસાન સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રીએ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું અને પ્રગતિશીલ …
Read More »અઢારમી લોકસભાનું છઠ્ઠું સત્ર પૂર્ણ
1 ડિસેમ્બર, 2025ના રોજ શરૂ થયેલ અઢારમી લોકસભાનું છઠ્ઠું સત્ર આજે પૂર્ણ થયું. આ સંદર્ભમાં, લોકસભા અધ્યક્ષ શ્રી બિરલાએ માહિતી આપી કે સત્ર દરમિયાન 15 બેઠકો યોજાઈ હતી. સત્ર દરમિયાન કુલ બેઠકનો સમય 92 કલાક અને 25 મિનિટનો હતો. શ્રી બિરલાએ માહિતી આપી કે સત્ર દરમિયાન ગૃહની ઉત્પાદકતા 111 ટકા રહી. સત્ર …
Read More »
Matribhumi Samachar Gujarati