Saturday, December 06 2025 | 02:37:20 PM
Breaking News

National

સમુદ્રરક્ષણ 2.0નું સમાપન, ભારતની દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત બની

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ની સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) એ આજે ભારતીય નૌસેના દિવસ નિમિત્તે તેના મુખ્ય કાર્યક્રમ, સમુદ્રરક્ષણ 2.0 (SAMUNDRARAKSHAN 2.0) ની બીજી આવૃત્તિનું સમાપન કર્યું હતું. આ સંમેલન સાગર (SAGAR) થી મહાસાગર (MAHASAGAR – Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) સુધીના વિસ્તૃત વિઝન હેઠળ વિકસિત જ્ઞાનની વહેંચણી અને …

Read More »

સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે PMUY હેઠળ 25 લાખ વધારાના LPG કનેક્શનને મંજૂરી

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) મે 2016માં દેશભરના ગરીબ પરિવારોની પુખ્ત વયની મહિલાઓને ડિપોઝિટ-મુક્ત LPG કનેક્શન પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. 01.11.2025ની સ્થિતિએ, દેશભરમાં લગભગ 10.33 કરોડ PMUY કનેક્શન્સ હતા. સરકારે પડતર અરજીઓના નિકાલ અને દેશમાં LPG સુલભતાની સંતૃપ્તિ હાંસલ કરવા માટે નાણાકીય વર્ષ (FY) 2025-26 દરમિયાન PMUY હેઠળ …

Read More »

યુઆઈડીએઆઈએ નવેમ્બરમાં ₹231 કરોડ આધાર પ્રમાણીકરણ વ્યવહારો નોંધ્યા છે, જે નવેમ્બર 2024ની તુલનામાં વધુ છે

આધાર નંબર ધારકોએ નવેમ્બર 2025માં ₹231 કરોડ પ્રમાણીકરણ વ્યવહારો કર્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં લગભગ 8.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તે આધારના વધતા ઉપયોગ તેમજ દેશમાં ડિજિટલ અર્થતંત્રના વિકાસનો સંકેત આપે છે. આ નાણાકીય વર્ષમાં અગાઉના કોઈપણ મહિનાની તુલનામાં નવેમ્બર 2025ના પ્રમાણીકરણ વ્યવહારો અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ઓક્ટોબરમાં, સંખ્યાઓ 219.51 કરોડ હતી. વધતો જતો ઉપયોગ દર્શાવે છે કે કેવી રીતે …

Read More »

રાજ્યસભાના અધ્યક્ષ થિરુ સી. પી. રાધાકૃષ્ણનના સન્માન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પ્રથમ વખત અધ્યક્ષ તરીકે અધ્યક્ષસ્થાન ગ્રહણ કરતાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી.રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ આ દિવસને રાજ્યસભાના તમામ માનનીય સભ્યો માટે ગર્વની ક્ષણ ગણાવી. અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કરતા શ્રી મોદીએ કહ્યું, “ગૃહ અને મારા પોતાના વતી, હું તમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, મારી શુભેચ્છાઓ પાઠવું છું અને …

Read More »

સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને માન્યતા, પ્રશંસા અને પ્રોત્સાહન આપવ માટે રચાયેલ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025

ભારત સરકારે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025 માટેની યોજનાને મંજૂરી આપી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને સ્વીકારવા, ઓળખવા અને પુરસ્કૃત કરવા માટે રચાયેલ છે. વર્ષ 2025 માટે, જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારોની યોજનાનો ઉદ્દેશ્ય નીચેની ત્રણ શ્રેણીઓ હેઠળ સનદી અધિકારીઓના યોગદાનને …

Read More »

શિયાળુ સત્ર 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શિયાળુ સત્ર 2025 શરૂ થતાં પહેલાં સંસદ સંકુલમાં મીડિયાને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ સત્ર ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ દેશની ઝડપી પ્રગતિ માટે નવી ઊર્જાનો આવશ્યક સ્ત્રોત છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “હું દ્રઢપણે માનું છું કે આ સત્ર દેશની પ્રગતિને વેગ આપવા માટે …

Read More »

‘મન કી બાત’ના 128મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.11.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપનું એક વાર ફરી સ્વાગત છે. નવેમ્બરનો મહિનો ખૂબ જ પ્રેરણા લઈને આવ્યો, કેટલાક દિવસ પહેલાં જ 26 નવેમ્બરે ‘સંવિધાન દિવસ’ પર central hallમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. વંદે માતરમનાં 150 વર્ષ પૂરાં થવાં પર સમગ્ર દેશમાં થનારા કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ. 25 …

Read More »

ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના સમયપત્રકમાં ફેરફાર કર્યો અને તારીખો એક અઠવાડિયા સુધી લંબાવી

ભારતના ચૂંટણી પંચે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIR) માટે સુધારેલુ સમયપત્રક જાહેર કર્યું છે, જેમાં તવારીખને એક અઠવાડિયા આગળ ધપાવીને 01.01.2026 કરવામાં આવી છે.  ખાસ સઘન સુધારા માટે સુધારેલ સમયપત્રક નીચે મુજબ છે: ક્રમાંક એક્ટિવિટી શિડ્યૂલ 1 ગણતરીનો સમય 11.12.2025 (ગુરુવાર) સુધીમાં 2 મતદાન મથકોનું   તર્કસંગતકરણ/પુનઃવ્યવસ્થા 11.12.2025 (ગુરુવાર) સુધીમાં …

Read More »

સરકાર અને રાજકીય પક્ષોના નેતાઓની બેઠક આજે યોજાઈ

આજે (30th નવેમ્બર, 2025ના રોજ) નવી દિલ્હીના સંસદ ભવન સંકુલમાં સંસદના આગામી શિયાળુ સત્ર, 2025 સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ રાજકીય પક્ષોના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ દ્વારા બોલાવવામાં આવી …

Read More »

ईसीआयनेट हा डिजिटल प्लॅटफॉर्म अधिक वापरकर्ता-अनुकूल बनवण्यासाठी भारतीय निवडणूक आयोगाने मागवल्या सूचना

भारतीय निवडणूक आयोगाने सर्व नागरिकांना ईसीआयनेट (ECINet ) ॲप डाउनलोड करण्याचे आणि ॲपवरील ‘सूचना दाखल करा’ हा टॅब वापरून ॲप सुधारण्यासाठी आपल्या सूचना देण्याचे आवाहन केले आहे. हे 27 नोव्हेंबर 2025 ते 27 डिसेंबर 2025 दरम्यान करता येईल. ईसीआयनेट अ‍ॅपची चाचणी आवृत्ती बिहार विधानसभा निवडणूक 2025 आणि अलिकडच्या पोटनिवडणुकांमध्ये वापरण्यात …

Read More »