Saturday, August 01 2026 | 09:25:38 PM
Breaking News

National

ભારતના રાષ્ટ્રપતિએ સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (25 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ સંથાલી લોકો માટે આ ગૌરવ અને આનંદની વાત છે કે ભારતનું સંવિધાન હવે ‘ઓલ ચિકી’ લિપિમાં લખાયેલ સંથાલી ભાષામાં ઉપલબ્ધ છે. તે તેમને પોતાની ભાષામાં …

Read More »

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે સીરી ફોર્ટ ઓડિટોરિયમ, નવી દિલ્હી ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ એક સ્વપ્નદ્રષ્ટા, કવિ અને લોકોના સમર્પિત સેવક તરીકે શ્રી વાજપેયીના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું …

Read More »

ઉપરાષ્ટ્રપતિએ ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસના ઓફિસર ટ્રેઇનીને સંબોધિત કર્યા

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ (IDAS)ની 2023 અને 2024 બેચના ઓફિસર ટ્રેઇનીઝને સંબોધિત કર્યા હતા. ઓફિસર ટ્રેઇનીઝનું સ્વાગત કરતા ઉપરાષ્ટ્રપતિએ ગર્વ સાથે નોંધ્યું હતું કે સંરક્ષણ એકાઉન્ટ્સ વિભાગ 275 વર્ષથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવે છે, જે તેને ભારત સરકારના સૌથી જૂના વિભાગોમાંનો એક બનાવે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે …

Read More »

19 ડિસેમ્બર 2025 સુધીના રવિ પાક હેઠળના વિસ્તારના ડેટા

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 19મી ડિસેમ્બર 2025 સુધીના રવિ પાક હેઠળના વિસ્તારની પ્રગતિ જાહેર કરી છે. વિસ્તાર: લાખ હેક્ટરમાં ક્રમ પાક સામાન્ય રવિ વિસ્તાર (DES) અંતિમ રવિ વિસ્તાર 2024-25 વાવેતર હેઠળનો પ્રગતિશીલ વિસ્તાર 2024-25 ના સમાન ગાળાની તુલનામાં વધારો (+) / ઘટાડો (-) 2025-26 2024-25 નો સમાન ગાળો 1 ઘઉં 312.35 328.04 301.63 300.34 2 …

Read More »

વિકસિત ભારત: જી રામ જી યોજના મનરેગાથી આગળનું કદમ છે- કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ‘વિકસિત ભારત જી રામ જી બિલ’ને પોતાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે તે કાયદાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. આ અગાઉ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે ‘વિકસિત ભારત જી રામ જી એક્ટ’ વિશે વિગતવાર જણાવ્યું હતું …

Read More »

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ચૌધરી ચરણ સિંહ કિસાન સન્માન સમારોહમાં ભાગ લીધો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં કિસાન ટ્રસ્ટ દ્વારા પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં આયોજિત ચૌધરી ચરણ સિંહ કિસાન સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રીએ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું અને પ્રગતિશીલ …

Read More »

અઢારમી લોકસભાનું છઠ્ઠું સત્ર પૂર્ણ

1 ડિસેમ્બર, 2025ના રોજ શરૂ થયેલ અઢારમી લોકસભાનું છઠ્ઠું સત્ર આજે પૂર્ણ થયું. આ સંદર્ભમાં, લોકસભા અધ્યક્ષ શ્રી બિરલાએ માહિતી આપી કે સત્ર દરમિયાન 15 બેઠકો યોજાઈ હતી. સત્ર દરમિયાન કુલ બેઠકનો સમય 92 કલાક અને 25 મિનિટનો હતો. શ્રી બિરલાએ માહિતી આપી કે સત્ર દરમિયાન ગૃહની ઉત્પાદકતા 111 ટકા રહી. સત્ર …

Read More »

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે આયુષ પર સંસદીય સલાહકાર સમિતિની બીજી બેઠકની અધ્યક્ષતા કરી

આયુષ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બીજી બેઠક 15.12.2025ના રોજ નવી દિલ્હીમાં આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના વિવિધ રાજકીય પક્ષોના સંસદ સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં શ્રી સદાનંદ મ્હાલુ શેટ તનાવડે, શ્રી અષ્ટિકર પાટિલ નાગેશ બાપુરાવ અને શ્રી નિલેશ ડી. …

Read More »

ભારતીય રેલવે દ્વારા ખાતરની લોડિંગમાં 11.7% નો વધારો નોંધાયો, દેશભરના ખેડૂતોને અવિરત પુરવઠો સુનિશ્ચિત

ભારતીય રેલવે ભારતની કૃષિ અર્થવ્યવસ્થાને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે દેશભરમાં ખાતરોના સરળ અને સમયસર પરિવહનની ખાતરી આપે છે. આ વર્ષે, 30 નવેમ્બર સુધીમાં ખાતરનું લોડિંગ 17,168 રેક્સ પર પહોંચ્યું છે. આ ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલા 15,369 રેક્સની તુલનામાં 11.7% નો વધારો દર્શાવે છે. આ વધારો રેલવે નેટવર્કના કાર્યક્ષમ સંચાલનને દર્શાવે છે. કૃષિ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. ખેડૂતોને વાવણી અને …

Read More »

ભારતનું રેલ ઇલેક્ટ્રિફિકેશન અભિયાન પૂર્ણ થવાની નજીક, નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ, ઝડપી પેસેન્જર ગતિશીલતા સક્ષમ

ભારતીય રેલવે તેનું લગભગ સંપૂર્ણ બ્રોડ-ગેજ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ કરવાની નજીક છે, જેમાં 99%થી વધુ પહેલેથી જ ઇલેક્ટ્રિફાઇડ થઈ ગયું છે અને બાકીના વિસ્તારો ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તાજેતરના વર્ષોમાં કાર્યની ગતિ અસાધારણ રહી છે. 2019 અને 2025 ની વચ્ચે, ભારતીય રેલવેએ દરરોજ 15 રૂટ કિલોમીટરથી વધુની સરેરાશ ઝડપે 33,000 થી વધુ રૂટ કિલોમીટરનું ઇલેક્ટ્રિફિકેશન કર્યું છે. આ સમયગાળા દરમિયાન …

Read More »