Sunday, December 07 2025 | 11:21:07 PM
Breaking News

National

આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી, અમે તેમને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં : રાજનાથ સિંહે

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 26 જૂન, 2025ના રોજ ચીનના કિંગદાઓમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભારતની આતંકવાદ વિરોધી નીતિની રૂપરેખા આપી. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પરિવર્તન માટે એક વ્યાપક રોડમેપ રજૂ કર્યો અને આહ્વાન કર્યું સભ્ય દેશોએ સામૂહિક સુરક્ષા અને સંરક્ષણ માટેના આ ખતરાનો નાશ કરવા માટે એક …

Read More »

પ્રધાનમંત્રીએ સંવિધાન હત્યા દિવસ પર લોકશાહીના રક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ​​દેશના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનુ એક ગણાવતા લોકશાહીના રક્ષણ માટે ઉભા રહેલા અસંખ્ય ભારતીયોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બંધારણીય મૂલ્યો પરના ગંભીર હુમલાને યાદ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે – …

Read More »

લોકસભા સ્પીકરે લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે સંસ્થાકીય સમન્વય, નાણાકીય જવાબદારી અને ટેકનોલોજી-સંચાલિત શાસન પર ભાર મૂક્યો

સોમવારે મહારાષ્ટ્ર વિધાન ભવન, મુંબઈ ખાતે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા સંસદ અને રાજ્ય/કેન્દ્રશાસિત વિધાનસભાઓની અંદાજ સમિતિઓના અધ્યક્ષોની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ આજે પૂર્ણ થઈ હતી. સમાપન સત્રને સંબોધતા, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સંસ્થાકીય સુમેળને પ્રોત્સાહન આપવા, નાણાકીય જવાબદારી વધારવા અને લોકશાહી પ્રક્રિયાઓને મજબૂત બનાવવા માટે ટેકનોલોજી-આધારિત …

Read More »

અમૃતનાં 10 વર્ષ : શહેરોનું પરિવર્તન, જીવન સુધારણા

મુખ્ય બાબતો છેલ્લા 10 વર્ષોમાં, AMRUT અને AMRUT 2.0 હેઠળ 2.03 કરોડ નળ જોડાણો અને 1.50 કરોડ ગટર જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે. ₹2.73 લાખ કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર; ₹1.12 લાખ કરોડના કામો પૂર્ણ થયા છે. 99 લાખ LED સ્ટ્રીટલાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેનાથી 666 કરોડ kWh પાવર બચ્યો છે અને વાર્ષિક 46 લાખ ટન CO₂ ઓછું થયું છે. શહેરી માળખાગત સુવિધાઓ માટે મ્યુનિસિપલ બોન્ડ દ્વારા 13 ULBs દ્વારા ₹4,984 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.     …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય વિદ્યાર્થી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે ​​(23 જૂન, 2025) નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય વિદ્યાર્થી દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા સમગ્ર ઇતિહાસમાં, એકાઉન્ટન્ટ્સને આપણા સમાજમાં ખૂબ જ સન્માન મળ્યું છે. આનું કારણ એ છે કે એકાઉન્ટિંગ અને જવાબદારી ગાઢ …

Read More »

ભારતમાં કાર્બન પ્રાઈસિંગ – જળવાયુ નેતૃત્વ માટે બજાર પદ્ધતિઓ

પરિચય કાર્બન ભાવનિર્ધારણ એ એક નીતિ સાધન છે.  જે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ પર નાણાકીય ખર્ચ લાદે છે, જેથી પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો તરફ સ્થળાંતર કરવામાં આવે. તે ઉત્સર્જકોને તેમના પ્રદૂષણથી થતા પર્યાવરણીય નુકસાન માટે ચૂકવણી કરવા દબાણ કરે છે, જેનાથી તેઓ ઉત્સર્જન ઘટાડવા માટે પ્રોત્સાહિત થાય છે. …

Read More »

અંતરને દૂર કરીને, ભવિષ્યનું નિર્માણ: લઘુમતીઓ માટે 11 વર્ષનો સમાવેશી વિકાસ

મુખ્ય બાબતો 1. રાષ્ટ્રીય લઘુમતી વિકાસ અને નાણાં નિગમ: 1,74,148થી વધુ લાભાર્થીઓને રૂ.752.23 કરોડનું વિતરણ કરવામાં આવ્યું (10.03.25 સુધીમાં) 2. નાણાકીય વર્ષ 2024માં જિયો પારસી યોજના હેઠળ ₹3 કરોડ ફાળવવામાં આવ્યા, જે શરૂઆતથી 400થી વધુ પારસી બાળકોના જન્મને ટેકો આપે છે. 3. 2014-15 થી 2024-25: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ ₹18,416 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર 4. પીએમ વિકાસે કૌશલ્ય અને નેતૃત્વ તાલીમ દ્વારા લઘુમતી યુવાનો અને …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ભારત અને વિશ્વભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભાર મૂક્યો કે આ વર્ષે 11મો પ્રસંગ છે જ્યારે વિશ્વ 21 જૂને સામૂહિક રીતે યોગ કરવા માટે એકત્ર થયું છે. તેમણે કહ્યું કે યોગનો સાર “એક થવું” છે અને યોગે વિશ્વને કેવી રીતે એક કર્યું છે તે જોવું પ્રોત્સાહક છે. છેલ્લા …

Read More »

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ગાંધીનગર ખાતે DMAPR- આણંદના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ICAR-ડિરેક્ટોરેટ ઓફ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ રિસર્ચ, (DMAPR) આણંદના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભાવિ કાર્ય યોજનાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે, માનનીય મંત્રીએ સંસ્થા દ્વારા …

Read More »

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાઈ

“એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ‌” થીમ હેઠળ‌ ભાવનગરમાં આજે 11માં  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સિદસર રોડ પર આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમા વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગાભ્યાસ કર્યો‌ હતો. આ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું …

Read More »