ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (10 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા આયોજિત માનવ અધિકાર દિવસ ઉજવણીમાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે માનવ અધિકાર દિવસ આપણને યાદ અપાવવાનો એક અવસર છે કે સાર્વત્રિક માનવ અધિકારો અવિભાજ્ય છે અને ન્યાયી, સમાન અને દયાળુ …
Read More »યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં દિવાળીનો સમાવેશ કરવામાં આવ્યો
ભારતની સૌથી વધુ ઉજવાતી જીવંત પરંપરાઓમાંની એક દિવાળી, આજે નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા યુનેસ્કો આંતર-સરકારી સાંસ્કૃતિક વારસા સમિતિના 20મા સત્ર દરમિયાન માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં અંકિત કરવામાં આવી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, સંસ્કૃતિ મંત્રાલયના સચિવ શ્રી વિવેક અગ્રવાલ, સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને 194 સભ્ય દેશોના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો …
Read More »કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ પર આજે રાજ્યસભામાં વિશેષ ચર્ચાની શરૂઆત કરી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ પર આજે રાજ્યસભામાં વિશેષ ચર્ચાની શરૂઆત કરી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે વંદે માતરમ પર ચર્ચા અને તેના પ્રત્યે સમર્પણની જરૂરિયાત વંદે માતરમ બનવાના સમયે પણ હતી, આઝાદીના આંદોલનના સમયે પણ હતી, આજ પણ છે અને જ્યારે 2047માં મહાન …
Read More »આયુષ મંત્રાલય અને WHO દ્વારા સહ-આયોજિત વૈશ્વિક સમિટ 17–19 ડિસેમ્બર 2025ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાશે
આયુષ મંત્રાલયે આજે નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે દ્વિતિય WHO ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન (પરંપરાગત દવાઓ પર 2જી WHO વૈશ્વિક સમિટ) પહેલાં એક કર્ટેન રેઝર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે સમિટ 17–19 ડિસેમ્બર 2025 દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાવાની છે. કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (IC) શ્રી પ્રતાપરાવ જાધવે ગૌરવ વ્યક્ત કર્યો હતો કે 2023 માં ગુજરાતમાં સફળતાપૂર્વક યોજાયેલી પ્રથમ …
Read More »સમુદ્રરક્ષણ 2.0નું સમાપન, ભારતની દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત બની
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ની સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) એ આજે ભારતીય નૌસેના દિવસ નિમિત્તે તેના મુખ્ય કાર્યક્રમ, સમુદ્રરક્ષણ 2.0 (SAMUNDRARAKSHAN 2.0) ની બીજી આવૃત્તિનું સમાપન કર્યું હતું. આ સંમેલન સાગર (SAGAR) થી મહાસાગર (MAHASAGAR – Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) સુધીના વિસ્તૃત વિઝન હેઠળ વિકસિત જ્ઞાનની વહેંચણી અને …
Read More »સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે PMUY હેઠળ 25 લાખ વધારાના LPG કનેક્શનને મંજૂરી
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) મે 2016માં દેશભરના ગરીબ પરિવારોની પુખ્ત વયની મહિલાઓને ડિપોઝિટ-મુક્ત LPG કનેક્શન પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. 01.11.2025ની સ્થિતિએ, દેશભરમાં લગભગ 10.33 કરોડ PMUY કનેક્શન્સ હતા. સરકારે પડતર અરજીઓના નિકાલ અને દેશમાં LPG સુલભતાની સંતૃપ્તિ હાંસલ કરવા માટે નાણાકીય વર્ષ (FY) 2025-26 દરમિયાન PMUY હેઠળ …
Read More »યુઆઈડીએઆઈએ નવેમ્બરમાં ₹231 કરોડ આધાર પ્રમાણીકરણ વ્યવહારો નોંધ્યા છે, જે નવેમ્બર 2024ની તુલનામાં વધુ છે
આધાર નંબર ધારકોએ નવેમ્બર 2025માં ₹231 કરોડ પ્રમાણીકરણ વ્યવહારો કર્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં લગભગ 8.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તે આધારના વધતા ઉપયોગ તેમજ દેશમાં ડિજિટલ અર્થતંત્રના વિકાસનો સંકેત આપે છે. આ નાણાકીય વર્ષમાં અગાઉના કોઈપણ મહિનાની તુલનામાં નવેમ્બર 2025ના પ્રમાણીકરણ વ્યવહારો અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ઓક્ટોબરમાં, સંખ્યાઓ 219.51 કરોડ હતી. વધતો જતો ઉપયોગ દર્શાવે છે કે કેવી રીતે …
Read More »રાજ્યસભાના અધ્યક્ષ થિરુ સી. પી. રાધાકૃષ્ણનના સન્માન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પ્રથમ વખત અધ્યક્ષ તરીકે અધ્યક્ષસ્થાન ગ્રહણ કરતાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી.રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ આ દિવસને રાજ્યસભાના તમામ માનનીય સભ્યો માટે ગર્વની ક્ષણ ગણાવી. અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કરતા શ્રી મોદીએ કહ્યું, “ગૃહ અને મારા પોતાના વતી, હું તમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, મારી શુભેચ્છાઓ પાઠવું છું અને …
Read More »સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને માન્યતા, પ્રશંસા અને પ્રોત્સાહન આપવ માટે રચાયેલ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025
ભારત સરકારે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025 માટેની યોજનાને મંજૂરી આપી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને સ્વીકારવા, ઓળખવા અને પુરસ્કૃત કરવા માટે રચાયેલ છે. વર્ષ 2025 માટે, જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારોની યોજનાનો ઉદ્દેશ્ય નીચેની ત્રણ શ્રેણીઓ હેઠળ સનદી અધિકારીઓના યોગદાનને …
Read More »શિયાળુ સત્ર 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિયાળુ સત્ર 2025 શરૂ થતાં પહેલાં સંસદ સંકુલમાં મીડિયાને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ સત્ર ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ દેશની ઝડપી પ્રગતિ માટે નવી ઊર્જાનો આવશ્યક સ્ત્રોત છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “હું દ્રઢપણે માનું છું કે આ સત્ર દેશની પ્રગતિને વેગ આપવા માટે …
Read More »
Matribhumi Samachar Gujarati