કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે બે શહેરો ગાઝિયાબાદ અને નોઈડામાં હવા પ્રદૂષણનો સામનો કરવામાટે તૈયાર કાર્ય યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. એનસીઆરમાં શહેર-વિશિષ્ટ કાર્ય યોજનાઓ પરની સમીક્ષા બેઠકોની શ્રેણી હેઠળ આ પ્રથમ સમીક્ષા હતી, જે આગામી દિવસોમાં રાજ્ય-સ્તરની સમીક્ષામાં પરિણમશે. મંત્રીની ઇચ્છા મુજબ આ …
Read More »‘ડાક સેવા–જન સેવા’ના મૂળ મંત્રને અનુરૂપ કાર્ય કરતાં ભારતીય ડાક વિભાગ દેશના દૂરના વિસ્તારો સુધી સેવાઓ પહોંચાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં ડાક સેવાઓની સમીક્ષા કરી, લક્ષ્યોની સમયબદ્ધ પ્રાપ્તિ પર ભાર મૂક્યો ભારતીય ડાક વિભાગ ‘ડાક સેવા–જન સેવા’ના મૂળ મંત્રને અનુરૂપ કાર્ય કરતાં દેશના ગ્રામ્ય તેમજ દૂરના વિસ્તારો સુધી વિશ્વસનીય સેવાઓ પહોંચાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. નવીનતમ ટેકનોલોજી અને નવતર પહેલોના માધ્યમથી ડાક વિભાગ …
Read More »આસામમાં 4થા સહકારી મેળાનું ઉદ્ઘાટન
ભારત સરકારના સહકાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ, આસામ સરકારના સહકાર વિભાગ દ્વારા આયોજિત 4થો સહકારી મેળો 2025 નું આજે AEI ગ્રાઉન્ડ, ચાંદમારી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 13 થી 15 ડિસેમ્બર 2025 દરમિયાન આયોજિત ત્રણ દિવસીય આ ઇવેન્ટનો હેતુ આસામમાં સહકારી ચળવળની શક્તિ, વિવિધતા અને સંભવિતતા દર્શાવવાનો છે. ભારત સરકારના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી, શ્રી કૃષ્ણ પાલ ગુર્જર દ્વારા, આસામ સરકારના સહકાર મંત્રી, શ્રી જોગેન મોહનની ગૌરવપૂર્ણ હાજરીમાં, મેળાનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુવાહાટીમાં સહકારી મેળાને સંબોધતા, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આસામમાં સહકારી ચળવળ એ રાજ્યના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આચારનું કુદરતી વિસ્તરણ છે. મંત્રીએ પ્રદેશના મહાન સંત વ્યક્તિઓ, મહાપુરુષ શ્રીમંત શંકરદેવ અને મહાપુરુષ માધવદેવ ને શ્રદ્ધાંજલિ આપી, જેમનો એકતા, સમાનતા અને સમાજ સેવા પરનો ઉપદેશ સહકારી ભાવનાનો મુખ્ય પાયો રચે છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ નોંધ્યું કે પ્રધાનમંત્રીના નિર્ણાયક નેતૃત્વ અને કેન્દ્રીય સહકાર મંત્રીના કેન્દ્રિત માર્ગદર્શન હેઠળ, “સહકાર સે સમૃદ્ધિ“ નું રાષ્ટ્રીય વિઝન એક જીવંત વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ રહ્યું છે. તેમણે 2021 માં સહકાર મંત્રાલયની સ્થાપનાને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું, જે 2047 સુધીમાં ભારતમાં સર્વતોમુખી, વિશ્વ-કક્ષાની સહકારી પ્રણાલી માટે જરૂરી સંસ્થાકીય પ્રોત્સાહન અને સ્પષ્ટ બ્લુપ્રિન્ટ પ્રદાન કરે છે. શ્રી ગુર્જરે ખાસ કરીને આસામમાં સુધારાઓના પ્રવેગની પ્રશંસા કરી, જેનો શ્રેય મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાના ગતિશીલ નેતૃત્વ અને રાજ્ય સહકાર મંત્રી, શ્રી જોગેન મોહનના સમર્પિત પ્રયાસોને આપ્યો, જેના કારણે આ ક્ષેત્રનું સ્પષ્ટ પુનરુત્થાન થયું છે. આ રાજ્ય- સ્તરીય સક્રિય અમલીકરણથી આસામને મુખ્ય રાષ્ટ્રીય પહેલોમાં અગ્રણી …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહને સંબોધિત કર્યો
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાય, નાયબ મુખ્યમંત્રી શ્રી વિજય શર્મા અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ મણિપુરના સેનાપતિમાં એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (12 ડિસેમ્બર, 2025) મણિપુરના સેનાપતિમાં એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મણિપુરના આદિવાસી સમુદાયો માટે આદર, સુરક્ષા અને વિકાસની તકો તેમજ દેશની પ્રગતિમાં તેમની વધુ ભાગીદારી રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. ભારત સરકાર મણિપુરમાં વિકાસ સમાવિષ્ટ અને ટકાઉ બને તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક નેતાઓ, નાગરિક સમાજ અને સમુદાયો સાથે નજીકથી કામ કરી રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સરકાર દેશના દરેક ખૂણા સુધી વિકાસ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર દૂરના આદિવાસી વિસ્તારોના વિકાસ પર …
Read More »ગુજરાતના સંચાર મિત્રોએ રચ્યો નવો કિર્તિમાન: 2 મહિનામાં 50થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો, દૂરસંચાર વિભાગની યોજનાઓને પહોંચાડી જન-જન સુધી
ગુજરાત અને દાદરા-નગર હવેલી તથા દમણ-દીવમાં દૂરસંચાર વિભાગ (ડીઓટી) હેઠળ સંચાલિત “સંચાર મિત્ર” કાર્યક્રમે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. છેલ્લા બે મહિનામાં, રાજ્યભરના સંચાર મિત્રોએ લગભગ 50 જનજાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરીને ડિજિટલ સુરક્ષા, નાગરિક-કેન્દ્રિત યોજનાઓ અને દૂરસંચાર સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ પ્રત્યે સામાન્ય લોકોને જાગૃત કર્યા છે. આ કાર્યક્રમોના માધ્યમથી …
Read More »ઇન્ડિયા એઆઈ મિશન અને ગુજરાત સરકારે ઇન્ડિયા-એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલાં સ્કેલેબલ અને સર્વસમાવેશક એઆઈ માટે રાષ્ટ્રીય સ્તરે પ્રયાસો તેજ કર્યા
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે મહાત્મા મંદિરમાં આયોજિત સુશાસન માટે એઆઈ પરના પૂર્વ-શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ સંમેલન ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય હેઠળના ઇન્ડિયા એઆઈ મિશન દ્વારા ગુજરાત સરકાર અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ગાંધીનગરના સહયોગથી સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યું. ઇન્ડિયા-એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026, 15-20 ફેબ્રુઆરી 2026 ના …
Read More »સ્કોપોસિસ 2025 – અમદાવાદ ખાતે 10 ડિસેમ્બરનાં રોજ એક આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ 8 થી 12 ડિસેમ્બર, 2025 દરમિયાન ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પર એક આંતરરાષ્ટ્રીય પરિષદ અને વર્કશોપ SCOPOSIS 2025નું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમનું આયોજન PRL સ્ટુડન્ટ ચેપ્ટર ઇન ઓપ્ટિક્સ એન્ડ ફોટોનિક્સ (SCOP) દ્વારા ઓપ્ટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (OSI)ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે અને સ્પેસ …
Read More »કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ₹1500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંબોધનમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, દેશે મજબૂત …
Read More »ઉપ-રાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન દ્વારા એકતા નગર, ગુજરાત ખાતે ‘સરદાર @150 યુનિટી માર્ચ – રાષ્ટ્રીય પદયાત્રા’ના સમાપન સમારોહની શોભા વધારાઈ
ભારતના ઉપ-રાષ્ટ્રપતિ, શ્રી સી.પી. રાધાકૃષ્ણને, આજે એકતા નગર, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર @150 યુનિટી માર્ચ – રાષ્ટ્રીય પદયાત્રાના સમાપન સમારોહની શોભા વધારી હતી. સભાને સંબોધતા, ઉપ-રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ઐતિહાસિક રાષ્ટ્રીય પદયાત્રાના સમાપનમાં ભાગ લેવો એક ગહન સન્માનની વાત છે, અને ઉમેર્યું કે પદભાર સંભાળ્યા પછી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિની આ …
Read More »
Matribhumi Samachar Gujarati