“એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમની પ્રવૃત્તિ તરીકે આજે, 5 જુલાઈ, 2025ના રોજ સવારે 8:00 થી 9:40 વાગ્યા સુધી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટ ખાતે શાસ્ત્રીય સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 14 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાઉસવાર આયોજિત આ સ્પર્ધા બે જૂથોમાં વહેંચવામાં આવી હતી – જૂનિયર (ધોરણ …
Read More »અમિત શાહ શનિવારે ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 5 જુલાઈ 2025 ના રોજ ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટી (TSU) નો ‘ભૂમિપૂજન’ કરશે અને શિલાન્યાસ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણ પાલ …
Read More »‘સમૃદ્ધ ગુજરાત–2025’ મેગા પ્રદર્શનમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે લોકોને સાથે કર્યો વાર્તાલાપ
ગુજરાતના અમદાવાદ શહેરમાં સનસા ફાઉન્ડેશન ધ્વારા આયોજિત ‘સમૃદ્ધ ગુજરાત-૨૦૨૫’ મેગા પ્રદર્શન (૩ થી ૫ જુલાઈ ૨૦૨૫) માં ભારતીય ડાક વિભાગનો સ્ટોલ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એક તરફ, બાળકો ‘માય સ્ટેમ્પ’ હેઠળ ડાક ટિકિટો પર પોતાના ચિત્રો જોઈને ખુશ છે, તો બીજી તરફ, તેઓ પોતાના પ્રિયજનોને પત્રો લખીને લેટર બોક્સમાં મુકતી વખતે ઘણી બધી સેલ્ફી લઈ રહ્યા …
Read More »સમૃદ્ધ ગુજરાત – કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું ભવ્ય પ્રદર્શન
અમદાવાદના નવરંગપુરામાં મીઠાખળી છ રસ્તા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સેવા સમાજ ખાતે સમસા ફાઉન્ડેશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ શાખાઓ અને સાહસોના સહયોગ થકી ત્રિ-દિવસીય પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું ઉદઘાટન અમદાવાદ પશ્ચિમના લોકસભા સાંસદ શ્રી દિનેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરક શાહ તેમજ અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ સાહસો દ્વારા યોજાયેલા પ્રદર્શનો શાળાના વિધાર્થીઓ તેમજ આઇ. ટી અને ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ નિહાળ્યા હતા. પ્રદર્શન વિશે વાત કરતાં લોકસભા સાંસદ શ્રી દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે, સમસા ફાઉન્ડેશન દ્વારા આજે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકોને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દેશના વિવિધ રાજ્યોની સરકારી યોજનાઓનો લાભ મળી શકે અને સરકાર લાભાર્થીઓ સુધી પહોંચી શકે. ભારતને મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે, દેશના સફળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ પશ્ચિમમાં આ પ્રદર્શનનું આયોજન કર્યું છે. જેથી દેશના ગરીબ, મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના લોકોને લાભ મળી શકે. હું ખાસ કરીને અમદાવાદના લોકોને વિનંતી કરું છું કે, દરેક વ્યક્તિએ આ ત્રણ દિવસીય પ્રદર્શન કાર્યક્રમનો લાભ લેવો જોઈએ. આ પ્રદર્શનમાં ઇન્સ્યોરન્સ કંપની, બેન્કિંગ કંપની, એરોનોટિકલ કંપની વગેરે જેવા દેશના 50 થી વધું સ્ટોલનું અહીં લોકો માટે પ્રદર્શન રાખવામાં આવ્યું છે. સામાન્ય જનતાને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી મળે, લોકો તેનો લાભ લે અને તેમના જીવનની અંદર પરિવર્તન આવે, તે માટે આજે ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રદર્શનનું વિશેષ આકર્ષણ ભારતના વંશીય સર્વોચ્ચતાનો વિતરણ (ખાદી, શણ, વાંસ અને બાગાયતી) અન્ય આકર્ષણો વિજ્ઞાન અને પ્રોદ્યોગિક, નાણાં બેંકિંગ અને વીમા, સ્વાસ્થ્ય અને કલ્યાણ, કૃષિ અને બાગાયતી, હસ્તકલા અને હસ્તશિલ્પ, અંતરિક્ષ વિજ્ઞાન અને પરમાણુ ઉર્જા, વાણિજ્ય અને વેપાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર …
Read More »કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુમાં રૂ. 1853 કરોડના ખર્ચે 4-લેન પરમાકુડી – રામનાથપુરમ સેક્શન (NH-87)ના બાંધકામને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુમાં 4-લેન પરમાકુડી – રામનાથપુરમ સેક્શન (46.7 કિમી)ના બાંધકામને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર કુલ રૂ. 1,853 કરોડના મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે. હાલમાં, મદુરાઈ, પરમાકુડી, રામનાથપુરમ, મંડપમ, રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચેની કનેક્ટિવિટી હાલના 2-લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 87 (NH-87) અને સંકળાયેલ રાજ્ય ધોરીમાર્ગો પર આધારિત છે. જે ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારો અને કોરિડોર સાથેના મુખ્ય શહેરોમાં ટ્રાફિકના જથ્થાને કારણે નોંધપાત્ર ભીડનો અનુભવ …
Read More »ભાવનગરમાં કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ નાગરિકો માટે એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરીષ્ઠ નાગરીકો માટેના એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા એ વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે વયો શ્રી યોજના વરીષ્ઠ નાગરીકો સુધી …
Read More »પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં રાજભાષા કાર્યશાળાનું સફળ આયોજન
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં 30 જૂન 2025ના રોજ સવારે 11:00 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી રાજભાષા કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું સુચારુ સંચાલન શ્રી પી.આર. મેઘવાળ (PGT હિન્દી) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં શ્રીમતી કંચનબેન દ્વારા “અલંકાર” વિષય પર વિશિષ્ટ સત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રીમતી દીપિકા દેશપાંડે દ્વારા “શબ્દો અને તેમની સમજણ” વિષય પર જ્ઞાનવર્ધક સત્ર લેવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વિદ્યાાલયના આચાર્યશ્રી, ઉપઆચાર્યશ્રી, તમામ સ્ટાફ સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહી હતી. હિન્દી ભાષાના પ્રભાવશાળી પ્રયોગ વિષે શીખ્યાં અને ઉપયોગી ચર્ચાઓ કરાઈ હતી. આ રીતે કાર્યશાળાએ શિક્ષણક્ષેત્રમાં ભાષાનો મહત્ત્વપૂર્ણ વારસો જાળવવાનો સંદેશ આપ્યો હતો.
Read More »બિહારમાં ખાસ સઘન સુધારણા અભિયાન શરૂ થયું છે
ભારતનું બંધારણ સર્વોચ્ચ છે. બધા નાગરિકો, રાજકીય પક્ષો અને ભારતના ચૂંટણી પંચ બંધારણનું પાલન કરે છે. કલમ 326 મતદાર બનવાની પાત્રતા સ્પષ્ટ કરે છે. ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો અને તે મતવિસ્તારના સામાન્ય રહેવાસીઓ જ પાત્ર છે. બિહારમાં તમામ રાજકીય પક્ષોની સંપૂર્ણ ભાગીદારી સાથે દરેક મતદારની પાત્રતાની પુષ્ટિ કરવા …
Read More »BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન
ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS કાયદા 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનકીકરણો ઘડવા માટે ફરજિયાત છે અને ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓ ઘડવા અને અમલમાં મૂકવા માટે પણ ફરજિયાત છે. 25 જૂન 2025 ના રોજ, BIS અમદાવાદ દ્વારા અમદાવાદ …
Read More »પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી
પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં નશાના વિકારો અને ગેરકાયદેસર તસ્કરીના નુકસાન વિશે જાગૃતિ મળી શકે. કાર્યક્રમની શરૂઆતમાં વર્ગ 9-અની વિદ્યાર્થીનીઓ સાનિકા અને સોનમ દ્વારા સરળ અને અસરકારક ભાષામાં …
Read More »
Matribhumi Samachar Gujarati