Wednesday, February 04 2026 | 08:58:57 PM
Breaking News

Regional

વિશ્વ પર્યાવરણ દિવસ પર પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વૃક્ષારોપણ સાથે વિશેષ વિરુપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

ડાક વિભાગના નેજા હેઠળ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ મુખ્ય ડાકઘરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વિશેષ વિરુપણ કર્યું અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ આજના યુગની …

Read More »

નીતિ આયોગે ઉત્તરાખંડ, દહેરાદૂનમાં SETU આયોગના સહયોગથી રાજ્ય સહાય મિશન પર પ્રાદેશિક કાર્યશાળાનું આયોજન કર્યું

રાજ્ય સહાય મિશન (SSM) હેઠળ એક દિવસીય પ્રાદેશિક કાર્યશાળા 2 જૂન 2025ના રોજ દહેરાદૂનમાં યોજાઈ હતી. આ કાર્યશાળા નીતિ આયોગ દ્વારા ઉત્તરાખંડ સરકારના સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરિંગ એન્ડ ટ્રાન્સફોર્મિંગ ઉત્તરાખંડ (SETU) આયોગના સહયોગથી યોજાઈ હતી. આ પ્રાદેશિક કાર્યશાળા કેન્દ્રીય ક્ષેત્ર યોજના હેઠળ રાજ્ય પરિવર્તન સંસ્થાઓ (SITs) દ્વારા નીતિ આયોગ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે માળખાગત જોડાણને પ્રોત્સાહન …

Read More »

MSMEમાં ગુણવત્તા મિશનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર અને QCIએ ગુણવત્તા યાત્રા શરૂ કરી: 56 દિવસમાં 33 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા, 10,000થી વધુ હિસ્સેદારોનો સંપર્ક કરાયો

ભારતની ગુણવત્તાની ચળવળમાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ, ગુજરાત ગુણવતા યાત્રા (GGY) –ગુજરાતમાં ઉદ્યોગો, સંસ્થાઓ અને સમુદાયોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત 56-દિવસીય રાજ્યવ્યાપી અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી, આ યાત્રા 5 એપ્રિલ, 2025ના રોજ શરૂ થઈ …

Read More »

આજથી કચ્છી ભાષામાં “કચ્છ જા વાવડ” નામથી નવો સાપ્તાહિક કાર્યક્રમ

દેશના પશ્ચિમ ભાગમાં આવેલો સરહદી જિલ્લો કચ્છ તેની વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ અને ભાતીગળ સંસ્કૃતિ ઉપરાંત અનોખી ભાષા માટે પણ જાણીતો છે. કચ્છ ઉપરાંત, ભારતના વિવિધ રાજ્યોમાં રહેતા કચ્છીઓ તેમજ આફ્રિકાના વિવિધ દેશો, મધ્ય પૂર્વ એશિયાના દેશો તથા બ્રિટન, અમેરિકા, જેવા દેશોના ઘણા શહેરોમાં વસવાટ કરતાં કચ્છી સમુદાય દ્વારા કચ્છી ભાષા બોલવામાં આવે છે. કચ્છીઓની …

Read More »

ટપાલ વિભાગ રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ની સાથે આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ ની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જેના અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને 30 જૂન 2025 સુધીમાં ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં ગુજરાત સરકારની આ પહેલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. હવે આ …

Read More »

પહેલ : ગુજરાત સરકારના પેન્શનરો માટે સારા સમાચાર, ડાકઘરો મારફતે મફતમાં બની રહ્યું છે ડિજિટલ જીવન પ્રમાણપત્ર

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે હવે જીવન પ્રમાણપત્ર માટે વેરિફિકેશન કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહી નથી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) વચ્ચે થયેલા એક સમજૂતી કરાર (MoU) અંતર્ગત પેન્શનરોને ડિજિટલ જીવન …

Read More »

‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યા સન્માનિત

આજના ઝડપી યુગમાં, જ્યાં સંદેશાવ્યવહાર મોટાભાગે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી ગયો છે, પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે કારણ કે તે પોતાની સાથે યાદો, આત્મીયતા અને એક વ્યક્તિગત સ્પર્શ લઈને જાય છે જે ટેક્સ્ટ સંદેશાઓ કે ઇમેઇલ્સમાં જોવા મળતો નથી.આમ,  ‘ઢાઈ આખર’ ઝુંબેશ ફક્ત પત્ર લખવાની …

Read More »

નવનિર્મિત અમદાવાદ સિટી મંડળ કાર્યાલયનો નવરંગપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ બિલ્ડિંગમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કરાવ્યો શુભારંભ

ભારત સરકારની અનેક અગ્રણી યોજનાઓને પોસ્ટ ઓફિસ મારફતે મુખ્યત્વે અમલમાં મૂકવામાં આવી છે. ડાક વિભાગ ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિત્તીય સમાવેશન’ની કલ્પનાને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. ઉપરોક્ત લાગણીઓ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 6 મે, 2025ના રોજ નવરંગપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ ભવનમાં નવનિર્મિત અમદાવાદ સિટી મંડળ કાર્યાલયના શુભારંભ  પ્રસંગે …

Read More »

પોસ્ટ વિભાગે શરૂ કરી ‘જ્ઞાન પોસ્ટ’ સેવા, ઓછી કિંમતે મોકલી શકાશે શૈક્ષણિક પુસ્તકો અને સામાજિક-સાંસ્કૃતિક સાહિત્ય

ભારતીય પોસ્ટ વિભાગે પુસ્તકો અને અભ્યાસ સામગ્રીને ઓછી કિંમતમાં મોકલવા માટે 1 મે, 2025થી ‘જ્ઞાન પોસ્ટ સેવા’ની શરૂઆત કરી. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ‘જ્ઞાન પોસ્ટ’ અંતર્ગત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડ, યુનિવર્સિટીઓ, સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થાઓ અને વૈધાનિક સંસ્થાઓને લગતા પુસ્તકો, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો …

Read More »

‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત’માં ડાક વિભાગ બહુપક્ષીય સેવા પ્રદાતા તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગ હવે માત્ર પત્રો પહોંચાડતું સંસ્થાન નથી, પણ દેશની પ્રગતિમાં સક્રિય ફાળો આપતું એક આધુનિક અને ગતિશીલ સંસ્થાન બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડાક વિભાગ એક બહુવિધ સેવા પ્રદાતા તરીકે ઉભરી રહ્યું છે, જેના દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.  ઉપરોક્ત વિચારો સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર …

Read More »