Wednesday, December 24 2025 | 04:34:56 PM
Breaking News

વૈશ્વિક મહા કુંભ 2025

મહાકુંભનું કેન્દ્ર બિંદુ પ્રયાગરાજ ઇતિહાસ અને અધ્યાત્મમાં ડૂબેલું શહેર છે. તીર્થસ્થાન તરીકે આ શહેરનું મહત્વ, જેને યોગ્ય રીતે ‘તીર્થરાજ’ અથવા યાત્રાધામ સ્થળોનો રાજા નામ આપવામાં આવ્યું છે, તેનું પ્રાચીન ગ્રંથો અને પ્રવાસવર્ણનોમાં સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. 7મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીનના પ્રવાસી ઝુઆનઝેંગે પ્રયાગરાજને અપાર પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ઊંડાણનો પ્રદેશ ગણાવ્યો …

Read More »

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે 78મો સ્થાપના દિવસ ઉજવ્યો

ગુણવત્તા એ માત્ર એક માપદંડ નથી; તે એક પ્રતિબદ્ધતા અને જીવનશૈલી છે. તે વિશ્વાસનો પાયો રચે છે; પ્રગતિને વેગ આપે છે અને નવીનતાને પ્રોત્સાહન આપે છે એમ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ આજે નવી દિલ્હીમાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)ના 78માં સ્થાપના દિવસ પ્રસંગે તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું. …

Read More »

વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

નમસ્કાર જી. તેલંગાણાના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માજી, ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુજી, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાજી, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાજી, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીજી, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અશ્વિની વૈષ્ણવજી, જી કિશન રેડ્ડીજી, ડો. જીતેન્દ્ર સિંહજી, વી સોમૈયાજી, રવનીત સિંહ બિટ્ટુજી, બંદી સંજય કુમારજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને …

Read More »

પ્રધાનમંત્રી 8-9 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનનું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં હરિત ઊર્જા અને …

Read More »

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ઉપલેટામાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’નું નેતૃત્વ કર્યું; ઓલિમ્પિયન લવલિના બોરગોહેન, કુસ્તીબાજ સંગ્રામસિંહે સમર્થનમાં સંકલ્પ લીધો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના પોરબંદરમાં પોતાના મતવિસ્તાર ઉપલેટામાં ‘ફિટ ઇન્ડિયા સન્ડેસ ઓન સાયકલ’ પહેલનું નેતૃત્વ કર્યું હતું, જેથી સાયકલિંગ ઇવેન્ટ પ્રત્યેનો ઉત્સાહમાં વધારો થાય. ડો.માંડવિયાની સાથે 150થી વધુ રાઈડર્સે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી ઉપલેટાની તાલુકા શાળા, ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી 5 કિલોમીટરની સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી …

Read More »

ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ

પરિચય ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સના ડ્રાફ્ટનો હેતુ તેમના વ્યક્તિગત ડેટાના રક્ષણ માટે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે. આ નિયમો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 (ડીપીડીપી એક્ટ)ને કાર્યરત કરવાનો પ્રયાસ કરે છે, જે ડિજિટલ પર્સનલ ડેટાની સુરક્ષા માટે એક મજબૂત માળખું ઊભું કરવાની ભારતની કટિબદ્ધતાને અનુરૂપ છે. સરળતા અને …

Read More »

પોરબંદરમાં ICGના ALH MK-III હેલિકોપ્ટરને અકસ્માત

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)નું ALH MK-III હેલિકોપ્ટર 05 જાન્યુઆરી, 2025ના રોજ લગભગ 12.15 કલાકે ગુજરાતના પોરબંદર એરપોર્ટના રનવે પર ક્રેશ થયું હતું. ICG હેલિકોપ્ટરમાં બે પાઇલોટ અને એક એર ક્રૂ ડાઇવર હતા. હેલિકોપ્ટર તેની નિયમિત તાલીમ ઉડાન પર હતું. ઘટના બાદ તરત જ ક્રૂ સભ્યોને બહાર કાઢીને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લઈ …

Read More »

પ્રધાનમંત્રીએ મેટ્રો કનેક્ટિવિટી વધારવા, શહેરી પરિવહનને મજબૂત કરવા માટે કરવામાં આવેલા વ્યાપક કાર્યો પર પ્રકાશ પાડ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં મેટ્રો કનેક્ટિવિટીના વિસ્તરણમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ અને શહેરી પરિવહન વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં તેમજ લાખો નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ સુધારવામાં તેમની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. MyGov એ ભારતની મેટ્રો ક્રાંતિ વિશે X થ્રેડ્સ પર પોસ્ટ કર્યું જેના પર પ્રધાનમંત્રી મોદીએ જવાબ આપ્યો …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ્સનું મુખ્ય લક્ષ્ય પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાનું અને મુસાફરીની સરળતા સુનિશ્ચિત કરવાનું છે. પ્રધાનમંત્રીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી પણ કરી હતી. આ પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે …

Read More »

પ્રધાનમંત્રી 6 જાન્યુઆરીએ બહુવિધ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 જાન્યુઆરીએ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રદેશમાં કનેક્ટિવિટીને વધુ પ્રોત્સાહન આપવાના મુખ્ય પગલામાં, પ્રધાનમંત્રી નવા જમ્મુ રેલ્વે વિભાગનું ઉદ્ઘાટન કરશે. સાથે તેલંગાણામાં ચારલાપલ્લી નવા ટર્મિનલ સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે અને પૂર્વ તટ રેલવેના રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો …

Read More »