આધાર નંબર ધારકોએ નવેમ્બર 2025માં ₹231 કરોડ પ્રમાણીકરણ વ્યવહારો કર્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં લગભગ 8.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તે આધારના વધતા ઉપયોગ તેમજ દેશમાં ડિજિટલ અર્થતંત્રના વિકાસનો સંકેત આપે છે. આ નાણાકીય વર્ષમાં અગાઉના કોઈપણ મહિનાની તુલનામાં નવેમ્બર 2025ના પ્રમાણીકરણ વ્યવહારો અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ઓક્ટોબરમાં, સંખ્યાઓ 219.51 કરોડ હતી. વધતો જતો ઉપયોગ દર્શાવે છે કે કેવી રીતે …
Read More »રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ભારતીય નૌકાદળ દિવસ પર SAMUNDRARAKSHAN 2.0માં અત્યાધુનિક મેરીટાઇમ સિમ્યુલેટર લેબનું અનાવરણ કરશે
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યુરિટી સ્ટડીઝ (SICMSS) ભારતીય નૌકાદળ દિવસ સાથે સંકળાયેલ, 4 ડિસેમ્બર, 2025ના રોજ તેના મુખ્ય કાર્યક્રમ, SAMUNDRARAKSHAN 2.0ની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. આ કોન્ક્લેવ SAGAR થી MAHASAGAR (પ્રદેશોમાં સુરક્ષા અને વિકાસ માટે પરસ્પર અને સર્વગ્રાહી ઉન્નતિ) ના વ્યાપક વિઝન હેઠળ વિકસિત જ્ઞાન અને શ્રેષ્ઠ પદ્ધતિઓ …
Read More »લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ‘જીયો પારસી’ યોજનાને પ્રોત્સાહન અને મજબૂત કરવા માટે એડવોકસી વર્કશોપનું આયોજન
ભારત સરકારના લઘુમતી બાબતોનું મંત્રાલય (MoMA) એ મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી વિકાસ વિભાગના સહયોગથી, આજે મુંબઈ યુનિવર્સિટીના દીક્ષાંત હોલ ખાતે જીયો પારસી યોજના — સહાયિત બાળજન્મ અને કૌટુંબિક કલ્યાણના હસ્તક્ષેપો દ્વારા પારસી સમુદાયની વસ્તી વધારવામાં મદદ કરવાના હેતુથી એક મુખ્ય પહેલ — ને પ્રોત્સાહન આપવા અને વિસ્તારવા માટે એક વ્યાપક એડવોકસી અને આઉટરીચ વર્કશોપનું આયોજન કર્યું હતું. આ …
Read More »ચાંદીના વાયદામાં ઊંચા મથાળેથી રૂ.2080નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.471ની નરમાઇઃ ક્રૂડ તેલમાં રૂ.6નો સુધારો
કોમોડિટી વાયદાઓમાં રૂ.38556.98 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.91585.78 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31561.71 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31061 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.130156.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.38556.98 કરોડનાં કામકાજ …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ ફૂટવેર ડિઝાઇન અને વિકાસ સંસ્થાના દીક્ષાંત સમારંભમાં સંબોધન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (1 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં ફૂટવેર ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસર પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત ઝડપથી આત્મનિર્ભર બની રહ્યું છે અને વૈશ્વિક આર્થિક મંચ પર તેની આર્થિક ભૂમિકાને વધુ વધારવા માટે સક્ષમ છે. તેમને એ જાણીને …
Read More »રાજ્યસભાના અધ્યક્ષ થિરુ સી. પી. રાધાકૃષ્ણનના સન્માન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પ્રથમ વખત અધ્યક્ષ તરીકે અધ્યક્ષસ્થાન ગ્રહણ કરતાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી.રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ આ દિવસને રાજ્યસભાના તમામ માનનીય સભ્યો માટે ગર્વની ક્ષણ ગણાવી. અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કરતા શ્રી મોદીએ કહ્યું, “ગૃહ અને મારા પોતાના વતી, હું તમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, મારી શુભેચ્છાઓ પાઠવું છું અને …
Read More »RRU દ્વારા CSR રાઉન્ડટેબલનું આયોજન: સુરક્ષિત અને ટકાઉ સમાજનું નિર્માણ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ ‘સુરક્ષિત અને ટકાઉ સમાજનું નિર્માણ’ થીમ પર ઉચ્ચ-પ્રભાવશાળી એક-દિવસીય CSR રાઉન્ડટેબલનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત બૌદ્ધિકો, કોર્પોરેટ નેતાઓ અને શૈક્ષણિક નિષ્ણાતોએ અસરકારક કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) પ્રથાઓ દ્વારા ટકાઉ સમુદાય વિકાસને મજબૂત બનાવવા માટે નવીન માર્ગો શોધવાનું આયોજન કર્યું હતું. આ રાઉન્ડટેબલમાં RRU ના વાઇસ ચાન્સેલર, પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલ, અદાણી ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. અભિષેક લખટકિયા અને GMR વરલક્ષ્મી …
Read More »સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને માન્યતા, પ્રશંસા અને પ્રોત્સાહન આપવ માટે રચાયેલ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025
ભારત સરકારે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025 માટેની યોજનાને મંજૂરી આપી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને સ્વીકારવા, ઓળખવા અને પુરસ્કૃત કરવા માટે રચાયેલ છે. વર્ષ 2025 માટે, જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારોની યોજનાનો ઉદ્દેશ્ય નીચેની ત્રણ શ્રેણીઓ હેઠળ સનદી અધિકારીઓના યોગદાનને …
Read More »શિયાળુ સત્ર 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિયાળુ સત્ર 2025 શરૂ થતાં પહેલાં સંસદ સંકુલમાં મીડિયાને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ સત્ર ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ દેશની ઝડપી પ્રગતિ માટે નવી ઊર્જાનો આવશ્યક સ્ત્રોત છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “હું દ્રઢપણે માનું છું કે આ સત્ર દેશની પ્રગતિને વેગ આપવા માટે …
Read More »ચાંદીનો વાયદો રૂ.1.79 લાખના ઓલ ટાઇમ હાઇ સ્તરેઃ સોનાના વાચદામાં રૂ.1452નો જંગી ઉછાળો
ક્રૂડ તેલના વાયદામાં રૂ.2નો મામૂલી ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.48725.74 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.104546.69 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 42311.76 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31245 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.153292.68 કરોડનું ટર્નઓવર નોંધાયું …
Read More »
Matribhumi Samachar Gujarati