ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (25 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ સંથાલી લોકો માટે આ ગૌરવ અને આનંદની વાત છે કે ભારતનું સંવિધાન હવે ‘ઓલ ચિકી’ લિપિમાં લખાયેલ સંથાલી ભાષામાં ઉપલબ્ધ છે. તે તેમને પોતાની ભાષામાં …
Read More »ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે સીરી ફોર્ટ ઓડિટોરિયમ, નવી દિલ્હી ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ એક સ્વપ્નદ્રષ્ટા, કવિ અને લોકોના સમર્પિત સેવક તરીકે શ્રી વાજપેયીના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું …
Read More »લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય! ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો, આજે લખનૌની આ …
Read More »ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું પ્રતિષ્ઠિત અધ્યક્ષપદ સંભાળશે
કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. આ ત્રીજી વખત હશે જ્યારે ભારતને કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું છે. આ નિર્ણયને આવકારતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારતની પસંદગી આંતરરાષ્ટ્રીય વેપારમાં અખંડિતતા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારની પ્રતિબદ્ધતામાં વૈશ્વિક વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ મુજબ સ્થાપિત કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS), 1 જાન્યુઆરી 2003 થી અમલમાં આવી હતી અને ત્યારથી તે સંઘર્ષમય …
Read More »CCPAએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો માટે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર ₹11 લાખનો દંડ ફટકાર્યો
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ વિઝન IAS (અજયવિઝન એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ) પર ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ના ઉલ્લંઘનમાં, UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2022 અને 2023ના પરિણામો અંગે તેની સત્તાવાર વેબસાઇટ પર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ ₹11 લાખનો દંડ ફટકાર્યો છે. સંસ્થાએ “CSE 2023 માં ટોપ 10માં 7 અને …
Read More »ઉપરાષ્ટ્રપતિએ “ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ભારત ઇન ધ મોદી એરા” પુસ્તકના વિમોચન પ્રસંગે પરિવર્તનકારી સુધારાઓના દાયકા પર પ્રકાશ પાડ્યો
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે સંસદ સભ્ય પ્રો. (ડૉ.) સિકંદર કુમાર દ્વારા લિખિત પુસ્તક “ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ભારત ઇન ધ મોદી એરા” (મોદી યુગમાં ભારતનું આર્થિક સશક્તિકરણ)નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આ પ્રકાશન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન, નેતૃત્વ અને પરિવર્તનકારી …
Read More »કેબિનેટ દ્વારા દિલ્હી મેટ્રોના ફેઝ V(A) પ્રોજેક્ટના ભાગરૂપે ત્રણ નવા કોરિડોરને મંજૂરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દિલ્હી મેટ્રોના ફેઝ-V(A) પ્રોજેક્ટના ભાગરૂપે ત્રણ નવા કોરિડોરને મંજૂરી આપી છે – 1. આર.કે. આશ્રમ માર્ગ થી ઇન્દ્રપ્રસ્થ (9.913 કિમી), 2. એરોસિટી થી IGD એરપોર્ટ T-1 (2.263 કિમી) અને 3. તુગલકાબાદ થી કાલિંદી કુંજ (3.9 કિમી). કુલ 16.076 કિમીના આ પ્રોજેક્ટથી રાષ્ટ્રીય રાજધાનીમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. દિલ્હી મેટ્રોના ફેઝ-V(A) પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹12,014.91 કરોડ છે, જે ભારત સરકાર, દિલ્હી સરકાર અને …
Read More »કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે પંચકુલા, હરિયાણામાં ‘ટકાઉ કૃષિમાં સહકારની ભૂમિકા’ પર સહકારી પરિષદને સંબોધિત કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ આજે પંચકુલા, હરિયાણામાં ‘ટકાઉ કૃષિમાં સહકારની ભૂમિકા’ વિષય પર કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (KRIBHCO – ક્રિભકો) દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈની, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર, સહકાર મંત્રાલયના સચિવ …
Read More »રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025ની ઉજવણી “ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ”ની થીમ સાથે કરવામાં આવી
ગ્રાહક બાબતોના વિભાગ, ભારત સરકાર દ્વારા આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડિજિટલ સુધારા, ડેટા-આધારિત ફરિયાદ નિવારણ અને મજબૂત નિયમનકારી અમલીકરણ દ્વારા ગ્રાહક ન્યાય વિતરણને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025 ની થીમ “ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ” ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 મુજબ કેસોની …
Read More »કેન્દ્ર સમગ્ર અરવલ્લીનું રક્ષણ કરશે; કોઈ નવી ખાણકામ લીઝ નહીં; સુરક્ષિત ઝોનનો વિસ્તાર કરવામાં આવશે
દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ગેરકાયદેસર ખાણકામથી રક્ષણ તરફના એક મોટા પગલાં તરીકે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) એ રાજ્યોને અરવલ્લીમાં કોઈપણ નવી ખાણકામ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટેના નિર્દેશો જારી કર્યા છે. આ નિષેધ સમગ્ર અરવલ્લી લેન્ડસ્કેપમાં સમાન રીતે લાગુ પડે છે અને તેનો હેતુ આ પર્વતમાળાની અખંડિતતાને જાળવી રાખવાનો છે. આ નિર્દેશોનો હેતુ ગુજરાતથી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) સુધી વિસ્તરેલી એક અવિરત ભૌગોલિક રિજ તરીકે અરવલ્લીનું રક્ષણ કરવાનો અને તમામ અનિયંત્રિત ખાણકામ પ્રવૃત્તિઓને રોકવાનો છે. વધુમાં, MoEF&CC એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE) ને સમગ્ર અરવલ્લીમાં એવા વધારાના વિસ્તારો/ઝોન ઓળખવા માટે નિર્દેશ આપ્યો છે, જ્યાં પારિસ્થિતિક (ecological), ભૌગોલિક અને લેન્ડસ્કેપ-સ્તરની બાબતોના આધારે, કેન્દ્ર દ્વારા પહેલેથી જ પ્રતિબંધિત વિસ્તારો ઉપરાંત ખાણકામ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ICFRE ને સમગ્ર અરવલ્લી પ્રદેશ માટે …
Read More »
Matribhumi Samachar Gujarati