Thursday, December 18 2025 | 10:20:57 AM
Breaking News

Tag Archives: Agartala

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોત્તર પરિષદ (એનઈસી)ની 72મી પૂર્ણ બેઠકને સંબોધન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ત્રિપુરાનાં અગરતલામાં પૂર્વોત્તર પરિષદ (એનઈસી)નાં 72મા પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ત્રિપુરાનાં રાજ્યપાલ શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, ત્રિપુરાનાં મુખ્યમંત્રી શ્રી ઇન્દ્રસેન રેડ્ડી નલ્લુ, પ્રોફેસર (ડૉ.) માણિક સાહા અને કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમના રાજ્યપાલો તેમજ અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ …

Read More »