આ કેટલાક સમાચારોના સંદર્ભમાં છે જે 27.12.2024ના રોજ મીડિયાના કેટલાક વિભાગોમાં પ્રકાશિત થયા હતા, જેમાં “આઇસીએઆરમાં કૃષિ વૈજ્ઞાનિકોની નિમણૂકોમાં ગેરરીતિઓ અને તેમાં તપાસની માંગ”નો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઇસીએઆર) ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગના નેજા હેઠળ કૃષિ સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરતી …
Read More »
Matribhumi Samachar Gujarati