ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.ની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ …
Read More »ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ
માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે ગુજરાતના ભાવનગરથી 3 નવી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ ભાવનગર – અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે (હડપસર) એક્સપ્રેસ અને જબલપુર -રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી ડૉ . મોહન યાદવ અને છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ (રાયપુર) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. …
Read More »કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ભાગ લેશે
કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ) 2025માં ભાગ લેશે. તેમની આ મુલાકાત સર્વસમાવેશક વિકાસ અને પરિવર્તનકારી વિકાસને આગળ ધપાવવાની ભારતની કટિબદ્ધતા પર પ્રકાશ ફેંકે છે, જેની કલ્પના ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. સર્વસમાવેશક વિકાસનું ભારતનું મોડલ દાવોસ જવા રવાના …
Read More »કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2025 માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું
ભારત સરકારે તેના 2025ના કેલેન્ડર માટે જનભાગીદારીથી જનકલ્યાણને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો છે, જે પરિવર્તનકારી શાસનની નીતિ પર ભાર મૂકે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલ ભવન ખાતે કેલેન્ડરનું અનાવરણ કરતાં છેલ્લાં એક દાયકામાં વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનકારી શાસનની દેખીતી અસર વિશે વાત કરી હતી. તેમણે ગરીબોનું …
Read More »
Matribhumi Samachar Gujarati