Wednesday, December 10 2025 | 09:23:06 PM
Breaking News

Tag Archives: Atal Bihari Vajpayee

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મશતાબ્દી નિમિત્તે તેમના સ્મૃતિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મશતાબ્દી નિમિત્તે તેમના સ્મૃતિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કરી. X પ્લેટફોર્મ પર પોતાની પોસ્ટમાંશ્રી અમિત શાહે કહ્યું કે સુશાસન અને લોક કલ્યાણ પ્રત્યે અટલજીનું સમર્પણ ભાવિ પેઢીઓને માર્ગદર્શન આપતું રહેશે. શ્રી અટલ …

Read More »

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિના અવસરે પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરે મધ્ય પ્રદેશમાં કેન-બેતવા રિવર લિંકિંગ નેશનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ ખજુરાહોમાં બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે. જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ નદીઓને એકબીજા સાથે જોડવાની યોજના …

Read More »

ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીજીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ કરશે

ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયા 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગરમાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી માટે સુશાસન પદયાત્રા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને આ ઉજવણીમાં એક …

Read More »