ભારતના ડાક વિભાગ દ્વારા રાષ્ટ્રીય નવપ્રવર્તન સંસ્થાનના 25મા વર્ષની ઉજવણી માટે એક ‘કસ્ટમાઇઝ્ડ ડાક ટિકટ’ અને એક વિશેષ આવરણ અને વિરૂપણ બહાર પાડ્યું. 2 માર્ચ 2025 ના રોજ અમદાવાદના સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી (રાજ્યમંત્રી) શ્રી જગદીશ …
Read More »પ્રધાનમંત્રી પુરસ્કાર ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, 2024ની રચના સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યોને બિરદાવવા, માન્યતા આપવા અને પુરસ્કાર આપવા માટે કરવામાં આવી છે
ભારત સરકારે પ્રધાનમંત્રી પુરસ્કાર માટે એકસેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, 2024 માટેની યોજનાને મંજૂરી આપી દીધી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રીના પુરસ્કારો દેશભરમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યોને સ્વીકારવા, માન્યતા આપવા અને પુરસ્કાર આપવા માટે બનાવવામાં આવ્યા છે. વર્ષ 2024 માટે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર માટેની યોજનાનો ઉદ્દેશ ત્રણ કેટેગરીમાં સનદી અધિકારીઓનાં પ્રદાનને માન્યતા આપવાનો છેઃ કેટેગરી 1: પ્રાથમિકતા …
Read More »કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજધાનીની મુલાકાતે આવેલા ગામડાઓના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજધાનીની મુલાકાતે આવેલા ગામડાઓના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી જુઆલ ઓરામ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી …
Read More »મહિલા અને બાળ વિકાસ મંત્રાલય “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજનાની 10મી વર્ષગાંઠની ઉજવણી કરશે
રાજ્ય અને જિલ્લા સ્તરે આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં 22 જાન્યુઆરી, 26 જાન્યુઆરી અને 8 માર્ચનાં રોજ વિશેષ કાર્યક્રમો યોજાશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 22 જાન્યુઆરીથી 8 માર્ચ, 2025 સુધી ચાલશે, જેનું સમાપન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર થશે. બીબીબીપીની 10 વર્ષની સફર એક વિકસિત ભારતનાં નિર્માણ માટે ભારતનાં સમર્પણને રેખાંકિત કરે છે, જ્યાં મહિલાઓ માત્ર લાભાર્થી જ નહીં, પરંતુ પરિવર્તનનાં સક્રિય આગ્રણીઓ પણ છે. આ …
Read More »ભારત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપવા માટે પરાક્રમ દિવસ 2025 ઉજવશે
પરાક્રમ દિવસ 2025નાં પ્રસંગે, 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી, 2025 દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝનાં જન્મસ્થળ ઐતિહાસિક શહેર કટકનાં બારાબતી કિલ્લા ખાતે એક ભવ્ય ઉજવણી યોજાવાની છે. આ બહુપક્ષીય ઉજવણી નેતાજીની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપશે. 23-25 જાન્યુઆરી, 2025નાં રોજ યોજાનાર આ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી 23.01.2025નાં રોજ કરશે. નેતાજીની જન્મજયંતીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનાં સરકારનાં નિર્ણય …
Read More »રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ચોથા દીક્ષાંત સમારોહની ઉજવણી કરશે
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે કે તે સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ બપોરના 12:00 કલાકથી તેનો ચોથા દીક્ષાંત સમારોહનું આયોજન કરશે. આ કાર્યક્રમ યુનિવર્સીટીના લવાડ-દહેગામ (ગાંધીનગર, ગુજરાત) કેમ્પસ ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ મુખ્ય અતિથી તરીકે હાજરી …
Read More »ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીજીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ કરશે
ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયા 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગરમાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી માટે સુશાસન પદયાત્રા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને આ ઉજવણીમાં એક …
Read More »
Matribhumi Samachar Gujarati