Wednesday, December 10 2025 | 05:10:14 AM
Breaking News

Tag Archives: Finance Commission

16મા નાણાપંચે 2026-27થી 2030-31 સુધીના ભલામણ સમયગાળા માટે ભારતના રાષ્ટ્રપતિને પોતાનો અહેવાલ સુપરત કર્યો

ભારતના બંધારણની કલમ 280ની કલમ (1) અનુસાર ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા 16મા નાણાપંચની રચના કરવામાં આવી હતી. ડૉ. અરવિંદ પનગઢીયાની અધ્યક્ષતામાં આયોગે આજે (17 નવેમ્બર 2025) ભારતના માનનીય રાષ્ટ્રપતિને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. આયોગના સભ્યો, શ્રીમતી એની જ્યોર્જ મેથ્યુ, ડૉ. મનોજ પાંડા, શ્રી ટી. રવિશંકર અને ડૉ. સૌમ્યા કાંતિ ઘોષ, અને આયોગના સચિવ, શ્રી ઋત્વિક પાંડે, અધ્યક્ષ સાથે હતા. ત્યારબાદ આયોગે આજે …

Read More »

સરકારે 15મા નાણાં પંચનાં સમયગાળા દરમિયાન વર્ષ 2025-26 સુધી પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ-આશા) યોજનાને મંજૂરી આપી

ભારત સરકારે વર્ષ 2025-26 સુધી 15મા નાણાં પંચનાં ચક્ર દરમિયાન સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ-આશા) યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. સંકલિત પીએમ-આશા યોજનાનું સંચાલન ખરીદીની કામગીરીનાં અમલીકરણમાં વધારે અસરકારકતા લાવવા માટે કરવામાં આવે છે, જે ખેડૂતોને તેમનાં ઉત્પાદનો માટે લાભદાયક કિંમતો પ્રદાન કરવામાં મદદ કરશે એટલું જ નહીં, પણ આવશ્યક ચીજવસ્તુઓની કિંમતની અસ્થિરતાને નિયંત્રિત કરવામાં …

Read More »