સમગ્ર ભારતમાં ટેલિકોમ સુલભતા, સુરક્ષા અને સશક્તીકરણને વધારવાના એક સીમાચિહ્નરૂપ પગલામાં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આજે નાગરિકો-કેન્દ્રિત પહેલોના સમૂહનો શુભારંભ કર્યો હતો. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં સંચાર સાથી મોબાઇલ એપ, નેશનલ બ્રોડબેન્ડ મિશન (એનબીએમ) 2.0નું લોન્ચિંગ અને ડીબીએન ફંડેડ 4જી મોબાઇલ સાઇટ્સ પર ઇન્ટ્રા સર્કલ રોમિંગ સુવિધાનું ઉદઘાટન સામેલ હતું. સંચાર સાથી મોબાઇલ એપ …
Read More »
Matribhumi Samachar Gujarati