ભારતના લોકપાલનો સ્થાપના દિવસ સૌપ્રથમ વાર તારીખ 16 જાન્યુઆરીના રોજ માણેકશા સેન્ટર, નવી દિલ્હી ખાતે ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી જસ્ટિસ સંજીવ ખન્નાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ જ દિવસે તારીખ 16.01.2014ના રોજ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013ની કલમ 3 લાગુ થવાની સાથે જ ભારતના લોકપાલની સ્થાપના થઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતની સર્વોચ્ચ અદાલતના …
Read More »
Matribhumi Samachar Gujarati