Saturday, January 17 2026 | 07:34:28 PM
Breaking News

Tag Archives: Justice V. Ramasubramanian

આયોગનાં અધ્યક્ષ ન્યાયાધીશ શ્રી વી. રામસુબ્રમણ્યમ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)નો ચાર અઠવાડિયાનો સમર ઇન્ટર્નશિપ કાર્યક્રમ-2025 તા.16 જૂન 2025ના રોજ નવી દિલ્હી સ્થિત તેના કેમ્પસમાં શરૂ થયો. આ કાર્યક્રમનો હેતુ યુનિવર્સિટી સ્તરના વિદ્યાર્થીઓમાં માનવ અધિકારોની જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ માટે 1,468 અરજદારોમાંથી 80 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જે 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 42 સંસ્થાઓમાંથી વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં કાયદો, સામાજિક વિજ્ઞાન, સામાજિક કાર્ય, મનોવિજ્ઞાન, પત્રકારત્વ, જાતિ અભ્યાસ, ડિજિટલ …

Read More »