Monday, December 08 2025 | 02:59:20 AM
Breaking News

Tag Archives: Mahakumbh

મહાકુંભ 2025: 233 વોટર એટીએમ દ્વારા 40 લાખથી વધુ યાત્રાળુઓને 24/7 શુદ્ધ પીવાના પાણીની સપ્લાય

પ્રયાગરાજમાં મહાકુંભ 2015માં દેશ-વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે સ્વચ્છ અને શુદ્ધ પીવાના પાણીની મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા વિસ્તારમાં કુલ 233 વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે. જે 24 કલાક કોઈ પણ જાતના વિક્ષેપ વિના કાર્યરત રહે છે. આ વોટર એટીએમ દ્વારા યાત્રાળુઓને દરરોજ શુદ્ધ આરઓ (રિવર્સ ઓસ્મોસિસ) પાણી મળી રહ્યું છે. સત્તાવાર આંકડા મુજબ 21 જાન્યુઆરી 2025થી 1 ફેબ્રુઆરી 2025 વચ્ચે 40 લાખથી વધુ તીર્થયાત્રીઓએ આ વોટર એટીએમનો …

Read More »

પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી અને પવિત્ર સંગમમાં સ્નાન કર્યું. X પર અલગ અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું: “પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો. સંગમમાં સ્નાન એ દિવ્ય આત્મીયતાની ક્ષણ છે અને તેમાં ભાગ લેનારા કરોડો અન્ય લોકોની જેમ, હું પણ ભક્તિની ભાવનાથી ભરાઈ ગયો હતો. મા …

Read More »

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને દુર્ઘટનામાં અસરગ્રસ્તોને મદદ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. પ્રધાનમંત્રીએ X પર …

Read More »

મહાકુંભ 2025: મૌની અમાવસ્યા પર શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે મેળા પ્રશાસન અને પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ

મહાકુંભ 2025માં મૌની અમાવસ્યાના પવિત્ર અવસર પર પ્રયાગરાજમાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેમની સુરક્ષા અને સુવિધા માટે મેળા પ્રશાસને ખાસ વ્યવસ્થા કરી છે. ઈમરજન્સીના સંજોગોમાં મેળા પોલીસ, ટ્રાફિક પોલીસ અને ખાસ તબીબોની ટીમો 24/7 ના ભક્તોની મદદ માટે તૈનાત કરવામાં આવે છે. મહાકુંભ નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે મૌની અમાવસ્યા …

Read More »

મહાકુંભ 2025: પ્રયાગરાજમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનું જ્ઞાનવર્ધક ડિજિટલ પ્રદર્શન

પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી માર્ગ પર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભારતનાં નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 – ની વિગતવાર અને સમજવામાં સરળ ઝાંખી આકર્ષક ડિજિટલ પ્રદર્શન સાથે જાહેર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ પ્રદર્શનમાં એનામોર્ફિક દિવાલો, એલઇડી ટીવી સ્ક્રીન, એલઇડી દિવાલો …

Read More »

ભાષિની: બહુભાષી નવીનતા દ્વારા મહાકુંભનું પરિવર્તન

પરિચય  દર 12 વર્ષે યોજાતા યાત્રાળુઓનો વિશાળ સમુદાય મહા કુંભ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓના શિખરનું પ્રતિનિધિત્વ કરે છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત 2025ની આવૃત્તિ, વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિના લાખો લોકોને આકર્ષિત કરી રહી છે. આ વિવિધતા વચ્ચે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય)  તમામ સહભાગીઓ માટે સાતત્યપૂર્ણ સંચાર અને સુલભતા સુનિશ્ચિત કરવા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ એક ક્રાંતિકારી પહેલ ભાષિનીનો ઉપયોગ કરી રહ્યું છે. 11 ભારતીય ભાષાઓમાં …

Read More »

આજે મહાકુંભમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન; પહેલા જ દિવસે હજારો લોકો પ્રદર્શનમાં ઉમટી પડ્યા

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે પ્રયાગરાજમાં ત્રિવેણી માર્ગ પર એક પ્રદર્શન સંકુલમાં ‘જનભાગીદારી દ્વારા જન કલ્યાણ અને ભારત સરકારની સિદ્ધિઓ, કાર્યક્રમો, નીતિઓ અને યોજનાઓ પર આધારિત ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના દિવસે જ હજારોની સંખ્યામાં લોકો એક્ઝિબિશનમાં એકઠા થયા હતા અને એક્ઝિબિશન નિહાળ્યું હતું. ત્રિવેણી પથ પ્રદર્શન પરિસરમાં આયોજિત આ પ્રદર્શન 13 જાન્યુઆરીથી  26 ફેબ્રુઆરી, …

Read More »

મહાકુંભ ભારતના શાશ્વત આધ્યાત્મિક વારસાનું પ્રતિક અને આસ્થા તેમજ સદ્ભાવનો ઉત્સવ છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025ના પ્રારંભ પર સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને પ્રેમ કરતા કરોડો લોકો માટે આ ઘણો જ ખાસ દિવસ છે. મહાકુંભ ભારતના કાલાતીત આધ્યાત્મિક વારસાને મૂર્તિમંત કરે છે અને શ્રદ્ધા અને સંવાદિતાની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ભારતીય મૂલ્યો …

Read More »

મહાકુંભ ખાતે કલાગ્રામ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને વારસો પ્રદર્શિત કરશે

 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી આયોજિત થનારા આ મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આવશે. આધ્યાત્મિકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનો આ પવિત્ર સંગમ ફરી એક વાર ભારતની એકતા અને સમર્પણની દ્રઢ ભાવનાને પ્રતિપાદિત કરશે. યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે માન્યતા પ્રાપ્ત મહા કુંભ એ માત્ર એક ઘટના જ નથી, પરંતુ એક ગહન અનુભવ છે, જે સરહદો ઓળંગીને વિશ્વભરના લોકોને એક કરે …

Read More »

સનાતન ધર્મના હૃદય સુધીની યાત્રા: મહાકુંભ 2025 – આસ્થા અને વારસાની દિવ્ય યાત્રા

” મહાકુંભની દિવ્ય છત્રછાયામાં એકઠાં થવા પર આસ્થા અને ભક્તિનું અમૃત આપણા આત્માને શુદ્ધ કરે છે.” આધ્યાત્મિક ઉત્સાહની વચ્ચે, મહાકુંભ નગરની સેન્ટ્રલ હોસ્પિટલ આશા અને જીવનશક્તિના નવા અધ્યાયની શરૂઆત કરે છે. મહાકુંભ ઉત્સવની શરૂઆતના થોડા સમય પહેલા જ ‘ગંગા’ નામની એક બાળકી જન્મ પવિત્ર નદીઓની પવિત્રતા અને સારનું પ્રતીક છે. …

Read More »