Wednesday, December 10 2025 | 01:17:54 AM
Breaking News

Tag Archives: Mahakumbh

મહાકુંભ 2025: શ્રદ્ધાળુઓ માટે એક અવિરત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ યાત્રાના અદ્ભુત અનુભવની પ્રતીક્ષા

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહાકુંભનું આયોજન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી 45 દિવસ માટે પ્રયાગરાજમાં થવાનું છે. આ સમય દરમિયાન ભારતીય ડાયસ્પોરાને ભારત આવવાનું કહેતા એક સાથે ભારત આવવાના ઘણા કારણો છે. પહેલા એનઆરઆઈ દિવસ, પછી મહાકુંભ અને તે પછી ગણતંત્ર દિવસ, આ એક પ્રકારની ત્રિવેણી છે, ભારતના વિકાસ અને વારસા સાથે જોડાવાની એક મહાન તક છે.” નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર …

Read More »