Monday, February 09 2026 | 08:04:49 AM
Breaking News

Tag Archives: Mahatma Gandhi

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જીવન અને વિચારશીલતા સ્વચ્છતા, અહિંસા અને સેવાનું પ્રતીક છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

મહાત્મા ગાંધી માત્ર ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના નાયક જ નહોતા, પરંતુ એક સાચા સામાજિક કાર્યકર્તા અને સેવાના આદર્શ પણ હતા. તેમનું જીવન અને વિચાર સ્વચ્છતા, અહિંસા અને સેવા ભાવનો પ્રતીક રહ્યો છે. તેમણે સેવાને માત્ર વ્યક્તિગત કાર્ય તરીકે નહીં, પણ સમાજ સુધારાના માધ્યમ તરીકે માન્યું અને લોકો ને પણ આ માટે પ્રેરિત કર્યું. સામાજિક …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક વાર્તાલાપના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ તેમની આદરપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે આજે આ સ્થળ દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્ષણનું સાક્ષી બની રહ્યું …

Read More »