26 જુલાઇ 1999ના દિવસે ભારતનો પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધમાં વિજય થયો હતો. કારગિલ વિજય પછી તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો ત્યારથી કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે દર 26 જુલાઇના રોજ ભારતમાં કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગાંધીનગર …
Read More »
Matribhumi Samachar Gujarati