કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તેમજ શ્રમ અને રોજગાર તથા યુવા બાબતોના મંત્રી ડો.મનસુખ માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે ગુજરાતના લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએચસી)ની પ્રગતિનું મૂલ્યાંકન કરવા સંયુક્ત સમીક્ષા કરી હતી. સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલને વિકસાવી રહ્યું છે, જે વૈશ્વિક કક્ષાની સુવિધા …
Read More »
Matribhumi Samachar Gujarati