કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મશતાબ્દી નિમિત્તે તેમના સ્મૃતિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કરી. X પ્લેટફોર્મ પર પોતાની પોસ્ટમાંશ્રી અમિત શાહે કહ્યું કે સુશાસન અને લોક કલ્યાણ પ્રત્યે અટલજીનું સમર્પણ ભાવિ પેઢીઓને માર્ગદર્શન આપતું રહેશે. શ્રી અટલ …
Read More »
Matribhumi Samachar Gujarati