Friday, February 06 2026 | 08:54:53 PM
Breaking News

Tag Archives: NCRB

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં એનસીઆરબી સાથે ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) સાથે ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં અખિલ ભારતીય સ્તરે આઈસીટીએસ 2.0 સાથે સીસીટીએનએસ 2.0, નાફીસ, જેલ, કોર્ટ, પ્રોસીક્યુશન અને ફોરેન્સિક્સના સંકલનના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર એનસીઆરબી અને ગૃહ મંત્રાલય, એનસીઆરબી અને એનઆઈસીના …

Read More »