Wednesday, December 10 2025 | 10:44:13 PM
Breaking News

Tag Archives: Nimuben Bambhania

સરદાર પટેલના વિચારો અને આદર્શો યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણારૂપ: કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા

અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ભવ્ય ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ યોજાઈ હતી. આ પદયાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી …

Read More »

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયા

ભાવનગર જિલ્લામાં “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો સર ટી. હોસ્પિટલ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રારંભ કરાવ્યા બાદ, જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ક્રમમાં 12મા દિવસે ઘોઘા તાલુકામાં વયોશ્રી યોજના મૂલ્યાંકન પ્રક્રિયા અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી, સંગઠનના હોદ્દેદારો, સરપંચ …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની હાજરીમાં રાજકોટ ખાતે 16મો રોજગાર મેળો યોજાયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વ અને “રોજગારીનું સર્જન અને યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાના” તેમના સંકલ્પને સાકાર કરતા, આજે દેશમાં 47 સ્થળોએ 16મો રાષ્ટ્રીય રોજગાર મેળો ભવ્ય રીતે યોજવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા રાજકોટ ખાતે આયોજિત રોજગાર મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રીમતી નિમુબેન બાંભણીયાજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નવીન વિચારો અને યોજનાઓને દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો આધાર ગણાવતા કહ્યું કે, “રોજગાર મેળા ફક્ત રોજગાર પૂરો પાડવાનું સાધન નથી, પરંતુ આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નવા ભારતની કલ્પનાનું પ્લેટફોર્મ છે, જ્યાં યુવાનો આત્મવિશ્વાસ, દેશભક્તિ અને આત્મનિર્ભરતા સાથે પોતાના જીવનની નવી શરૂઆત કરે છે. આ કાર્યક્રમ ‘વિકસિત ભારત 2047’ તરફ એક નિર્ણાયક પગલું છે.” 85થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપતા, શ્રીમતી નીમુબેન બાંભણિયાજીએ કહ્યું કે સરકારી સેવાઓ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં લાયક અને પ્રતિભાશાળી યુવાનોને ભાગીદાર બનાવવાનો સરકારનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે રેલવે, પોસ્ટ અને બેંક જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં નિયુક્ત યુવાનો હવે દેશની સેવા કરવાની જવાબદારી સંભાળશે. આ કાર્યક્રમમાં આવેલા સેંકડો યુવાનોનો ઉત્સાહ, આત્મવિશ્વાસ અને દેશભક્તિ દર્શાવે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો મંત્ર “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ” આજે દરેક યુવાનોના મનમાં એક સંકલ્પ બની ગયો છે. યુવાનોની આંખોમાં સપના અને તેમના હૃદયમાં રાષ્ટ્ર સેવાનો જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. નવ નિયુક્ત ઉમેદવારોને તેમની નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવતા શ્રીમતી નીમુબેન બાંભણીયાજીએ કહ્યું, “હું ફક્ત આ યુવા સાથીદારોને જ નહીં પરંતુ તેમના માતાપિતાને પણ અભિનંદન આપું છું, જેમના સમર્થન અને મૂલ્યોએ તેમને આજે આ પદ પર પહોંચાડ્યા છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ યુવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની સેવાને પોતાની પ્રાથમિકતા બનાવશે અને આગામી વર્ષોમાં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.” આ પ્રસંગે રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી માધવભાઈ દવે, ડી.આર.એમ. શ્રી અશ્વિની કુમાર અને એ.ડી.આર.એમ. શ્રી કૌશલકુમાર ચૌબે વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More »

ભાવનગરમાં કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ નાગરિકો માટે એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના‌ અંતર્ગત વરીષ્ઠ નાગરીકો માટેના એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ એ વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ‌ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે વયો શ્રી યોજના વરીષ્ઠ નાગરીકો સુધી …

Read More »

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાઈ

“એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ‌” થીમ હેઠળ‌ ભાવનગરમાં આજે 11માં  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સિદસર રોડ પર આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમા વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગાભ્યાસ કર્યો‌ હતો. આ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું …

Read More »

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં આજે ભાવનગર સ્થિત સમર્થ કન્યા છાત્રાલય ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી. ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ …

Read More »

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં ભાવનગરમાં જિલ્લા કક્ષાની સ્વામિત્વ યોજના કાર્યક્રમનું આયોજન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં દેશભરમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનો ઈ-વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, ભાવનગરના ઝવેરચંદ મેઘાણીની ઓડિટોરિયમ હોલ ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહુવાના તલગાજરડા અને મોણપર ગામના 346 લાભાર્થીઓને …

Read More »

ભાવનગરના જવાહર મેદાન ખાતે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા

ભાવનગરના ઉદ્યોગકારોને પોતાના બિઝનેસના વિસ્તાર માટે તથા ભાવનગરના નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 3 થી 6 જાન્યુઆરી સુધી યોજાનારા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોને કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય …

Read More »

રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ભાવનગરમાં દિવ્યાંગજનો માટે ADIP શિબિરનું આયોજન

દિવ્યાંગજનો માટે ADIP (એડ્સ એન્ડ એપ્લાયન્સીસની ખરીદી/ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય) યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિરનું  આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં “વિકસિત ભારત” માટેના વિઝનને સાકાર કરવા માટે અનુરૂપ છે. જે ખાતરી આપે છે કે દરેક દિવ્યાંગજનોને સમાજમાં યોગદાન આપવાની તક મળે છે. સામાજિક …

Read More »