પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં SOUL (સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ) લીડરશીપ કોન્ક્લેવમાં હાજરી આપશે. શ્રી મોદીએ કહ્યું કે આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે. વક્તાઓ મુખ્ય મુદ્દાઓ પર તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ અને દ્રષ્ટિકોણ શેર કરશે, જે …
Read More »ડાક વિભાગે મનાવ્યો 76મો ગણતંત્ર દિવસ, તમામ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ ‘નું પણ આયોજન કરવામાં આવ્યું
ડાક વિભાગે 76મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો. અમદાવાદના નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. આ અવસરે ‘ડાક ચોપલ’ મહોત્સવનું આયોજન કરીને લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના તમામ 2,262 ડાકઘરોમાં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ …
Read More »
Matribhumi Samachar Gujarati