Friday, August 28 2026 | 01:17:21 AM
Breaking News

Tag Archives: Pemmasani Chandrasekhar

વિકસિત ભારત માટે વિકસિત ગામ બનાવો: રાજ્ય મંત્રી શ્રી પેમ્માસાની ચંદ્રશેખર

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પેમ્માસાની ચંદ્રશેખરે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ‘વિકસિત ગામ’ બનાવવાનું આહ્વાન કર્યું છે. નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની કામગીરી સમીક્ષા સમિતિની પ્રથમ બેઠકને સંબોધતા, કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ‘વિકસિત ગામ’ એવું હશે જ્યાં દરેક પરિવાર પાસે મૂળભૂત સુવિધાઓ સાથેનું કોંક્રિટનું ઘર હોય, ગુણવત્તાયુક્ત રસ્તાઓથી જોડાયેલ હોય, દરેક ગ્રામીણ યુવાનોને રોજગારની તકો હોય …

Read More »