Thursday, May 07 2026 | 03:30:23 PM
Breaking News

Tag Archives: Piprahawa relics

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2026ના રોજ પવિત્ર પિપ્રાહવા અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય, “લોટસ લાઈટ: ધ રેલીક્સ ઓફ ધ અવેકન્ડ વન” નામનું એક ઐતિહાસિક સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે, જેમાં આદરણીય પવિત્ર પિપ્રાહવા અવશેષો અને મહત્વપૂર્ણ સંબંધિત પ્રાચીન વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શન બુદ્ધના ઉપદેશો સાથે ભારતના કાયમી સભ્યતા જોડાણ અને તેના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને સાચવવા અને …

Read More »