ભારતના “લોહપુરુષ” સરદાર વલ્લભભાઇ પટેલજીની જન્મજયંતિ, 31 ઓક્ટોબર, સમગ્ર દેશમાં વિશાળ ઉત્સાહ, ગર્વ અને શ્રદ્ધા સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાઇ. આ જ શ્રેણીમાં, ભારતીય ડાક વિભાગ દ્વારા અમદાવાદમાં આયોજિત એક સમારંભમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સરદાર પટેલના આદર્શો તથા વિચારો પર પ્રકાશ પાડ્યો અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શપથ …
Read More »ડાક વિભાગમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ નો પ્રારંભ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અપાવવામાં આવી ‘સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા’
ડાક વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં સતર્કતા જાગૃતિ સપ્તાહનું ૨૭ ઓક્ટોબરથી ૨ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન આયોજન કરવામાં આવશે. ક્ષેત્રિય કચેરીમાં તેના પ્રારંભ પ્રસંગે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ‘સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા’ અપાવી અને સત્યનિષ્ઠા તથા ઈમાનદારીપૂર્વક પોતની ફરજો નિભાવવાની પ્રેરણા આપી. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે “સતર્કતા: અમારી સંયુક્ત જવાબદારી” થીમનો સંદેશ આપતાં તમામ …
Read More »કોર્પોરેટ ગ્રાહકો, નિકાસકારોથી લઈ સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે ડાક વિભાગ દ્વારા વિવિધ સુવિધાઓ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ડાક વિભાગ સતત નવી ટેકનોલોજી અને નવીનતાઓ દ્વારા પોતાની સેવાઓનો વિસ્તાર કરતા સમાજના દરેક વર્ગ સુધી અસરકારક રીતે પહોંચી રહ્યું છે. ગ્રાહક સેવાને પ્રાથમિકતા બનાવીને, ડાક વિભાગ આજે પરંપરાગત ડાક સેવાઓથી આગળ વધી, વ્યાપક નાણાકીય, લોજિસ્ટિક્સ અને ડિજિટલ સેવાઓ પણ ઉચ્ચ ગુણવત્તા અને કાર્યક્ષમતાથી પૂરી પાડી રહ્યું છે. ડિજિટલ યુગમાં જ્યાં મોબાઈલ, ઇમેલ …
Read More »પોસ્ટ વિભાગની આધુનિક સેવાઓ અને ડિજિટલ પહેલનો નાગરિકોને લાભ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પોસ્ટ વિભાગ હાલમાં ડિજિટલ ઇન્ડિયા અને નાણાકીય સમાવેશમાં પોતાની ભૂમિકાને મજબૂત બનાવી રહ્યું છે. તેના વિશાળ નેટવર્ક, સુલભતા અને વિશ્વસનીય સેવાઓને કારણે, કલ્યાણકારી યોજનાઓ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી રહી છે. ડાકઘર નિર્યાત કેન્દ્ર દ્વારા સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક સ્તરે પહોંચ્યા છે. સુરક્ષિત રોકાણ અને આકર્ષક વ્યાજ દરોને કારણે પોસ્ટ ઓફિસ …
Read More »ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડાનું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ માં કર્યો શુભારંભ
હિન્દી માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો તથા જીવન મૂલ્યોની પ્રબળ સંવાહક છે. સમગ્ર ભારતીયોને એકતાના સૂત્રમાં પરિણમાવતી હિન્દી એ તેવા સૂત્ર સમાન છે, જે આપણને એકબીજાને જોડે છે અને આપણી લાગણીઓને અભિવ્યક્ત કરે છે. પોતાની સહજતા, મધુરતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના બળ પર હિન્દી ભાષાએ વૈશ્વિક સ્તરે વિશેષ પ્રતિષ્ઠા હાંસલ કરી છે. …
Read More »ડાક વિભાગે ‘ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે ૧૧મો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉત્સાહભેર ઉજવ્યો
૨૧ જૂન, ૨૦૨૫ના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પરિક્ષેત્રના વિવિધ મંડળો અને પોસ્ટઓફિસોમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ડાક વિભાગ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવાયો. તેમાં ડાક કર્મચારીઓ તેમજ તેમના પરિવારો અને સમુદાયે ભાગ લીધો હતો. યોગ દિવસ-૨૦૨૫ ની થીમ ‘ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ ‘ છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ટપાલ વિભાગના અધિકારીઓ અને …
Read More »ટપાલ વિભાગ રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ની સાથે આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ ની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જેના અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને 30 જૂન 2025 સુધીમાં ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં ગુજરાત સરકારની આ પહેલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. હવે આ …
Read More »પોસ્ટ વિભાગે શરૂ કરી ‘જ્ઞાન પોસ્ટ’ સેવા, ઓછી કિંમતે મોકલી શકાશે શૈક્ષણિક પુસ્તકો અને સામાજિક-સાંસ્કૃતિક સાહિત્ય
ભારતીય પોસ્ટ વિભાગે પુસ્તકો અને અભ્યાસ સામગ્રીને ઓછી કિંમતમાં મોકલવા માટે 1 મે, 2025થી ‘જ્ઞાન પોસ્ટ સેવા’ની શરૂઆત કરી. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ‘જ્ઞાન પોસ્ટ’ અંતર્ગત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડ, યુનિવર્સિટીઓ, સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થાઓ અને વૈધાનિક સંસ્થાઓને લગતા પુસ્તકો, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો …
Read More »ડાક વિભાગની પહેલ: નવરાત્રીમાં દિકરીઓ માટે માત્ર ₹250 માં ખોલાવો સુકન્યા સમૃદ્ધિ ખાતું અને બનાવો તેમનું ભવિષ્ય સુરક્ષિત
નવરાત્રીનો તહેવાર સ્ત્રી શક્તિની આરાધનાને સમર્પિત છે. આ પ્રસંગે સમાજમાં કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. જો કન્યા સશક્ત થશે તો સમાજ પણ સશક્ત બનશે. આ સંદર્ભમાં, ડાક વિભાગે ‘સમૃદ્ધ સુકન્યા-સમૃદ્ધ સમાજ’ ની પહેલ હેઠળ નવરાત્રિ દરમિયાન ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ ના ખાતા ખોલવાની પહેલ કરી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘સુકન્યા …
Read More »ડાક વિભાગે મનાવ્યો 76મો ગણતંત્ર દિવસ, તમામ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ ‘નું પણ આયોજન કરવામાં આવ્યું
ડાક વિભાગે 76મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો. અમદાવાદના નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. આ અવસરે ‘ડાક ચોપલ’ મહોત્સવનું આયોજન કરીને લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના તમામ 2,262 ડાકઘરોમાં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ …
Read More »
Matribhumi Samachar Gujarati