Wednesday, December 10 2025 | 12:47:08 AM
Breaking News

Tag Archives: Postmaster General

ટપાલ કર્મચારીના પુત્ર મુન્શી પ્રેમચંદે સાહિત્યમાં એક નવો અધ્યાય લખ્યો – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સાહિત્ય એ મશાલ છે જે સમાજને આગળ ધપાવે છે. કાલાતીત સાહિત્યની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે બદલાતા યુગમાં પણ પાત્ર અને વાતાવરણ સાથે એક નવી વાર્તા બનાવે છે. મુન્શી પ્રેમચંદનું સાહિત્ય આ પરંપરાને સમૃદ્ધ બનાવે છે. હિન્દી સાહિત્યના ઇતિહાસમાં નવલકથાઓના સમ્રાટ તરીકે પ્રખ્યાત મુન્શી પ્રેમચંદ, તેમના પિતા અજૈબ રાય …

Read More »

અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ખાસ રાખડી કાઉન્ટરનું કર્યું ઉદ્ઘાટન

રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આ માટે ડાક વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ રાખડી કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. રક્ષાબંધનમાં મોકલવા માટે પોસ્ટ ઓફિસો દ્વારા ખાસ ડિઝાઇન કરેલા રંગબેરંગી ડિઝાઇનર …

Read More »

ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી 2.0 અમલમાં, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અમદાવાદ જીપીઓમાં શુભારંભ

દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. પોસ્ટ વિભાગે 22 જુલાઈ, 2025 ના રોજ આઈ.ટી 2.0 આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પરિમંડળની તમામ 8,884 પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી એપીટી 2.0 લાગુ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ …

Read More »

સંયુક્ત રાષ્ટ્રની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે ડાક ટિકિટ ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સંયુક્ત રાષ્ટ્ર (UN) ઓક્ટોબર ૨૦૨૫ માં તેની ૮૦મી વર્ષગાંઠની ઉજવણી કરશે. UN@80 ના સ્મારક કાર્યક્રમો હેઠળ, વિદેશ મંત્રાલયના સહયોગથી, ભારતીય ટપાલ વિભાગ ડાક ટિકિટ ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ “UN@80 અને બહુપક્ષીયતા, વૈશ્વિક …

Read More »

શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સ્પીડ પોસ્ટથી મેળવો શ્રી સોમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનો પ્રસાદ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનો થોડાં જ દિવસોમાં શરૂ થવાનો છે. દરેક ભક્તની ઇચ્છા હોય છે કે તેઓ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન અને આશીર્વાદ રૂપ પ્રસાદની પ્રાપ્તિ કરે. હવે આવા ભક્તોને નિરાશ થવાની જરૂર નથી. ભારતીય ડાક વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા લોકો દેશના કોઈ પણ ખૂણામાં ઘરે …

Read More »

ભારતીય ડાક વિભાગની સેવાઓ વધુ હાઈટેક બનશે, પોસ્ટ ઓફિસોમાં IT આધુનિકીકરણ – 2.0 શરૂ કરવામાં આવ્યું – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગ તેની સેવાઓને વધુ અદ્યતન બનાવવા માટે હાઈટેક બનાવી રહ્યું છે. આ ક્રમમાં, ડાક વિભાગે IT આધુનિકીકરણ-2.0 અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘કેશલેસ ઇન્ડિયા’ તરફ ડાક વિભાગનું આ ‘ગ્રાહકલક્ષી’ પગલું છે, જેના દ્વારા શહેરો તેમજ દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત શાખા પોસ્ટ ઓફિસોને …

Read More »

‘સમૃદ્ધ ગુજરાત–2025’ મેગા પ્રદર્શનમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે લોકોને સાથે કર્યો વાર્તાલાપ

ગુજરાતના અમદાવાદ શહેરમાં સનસા ફાઉન્ડેશન ધ્વારા આયોજિત ‘સમૃદ્ધ ગુજરાત-૨૦૨૫’ મેગા પ્રદર્શન (૩ થી ૫ જુલાઈ ૨૦૨૫) માં ભારતીય ડાક વિભાગનો સ્ટોલ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એક તરફ, બાળકો ‘માય સ્ટેમ્પ’ હેઠળ ડાક ટિકિટો પર પોતાના ચિત્રો જોઈને ખુશ છે, તો બીજી તરફ, તેઓ પોતાના પ્રિયજનોને પત્રો લખીને લેટર બોક્સમાં મુકતી વખતે ઘણી બધી સેલ્ફી લઈ રહ્યા …

Read More »

વિશ્વ પર્યાવરણ દિવસ પર પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વૃક્ષારોપણ સાથે વિશેષ વિરુપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

ડાક વિભાગના નેજા હેઠળ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ મુખ્ય ડાકઘરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વિશેષ વિરુપણ કર્યું અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ આજના યુગની …

Read More »

ટપાલ વિભાગ રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ની સાથે આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ ની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જેના અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને 30 જૂન 2025 સુધીમાં ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં ગુજરાત સરકારની આ પહેલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. હવે આ …

Read More »

‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યા સન્માનિત

આજના ઝડપી યુગમાં, જ્યાં સંદેશાવ્યવહાર મોટાભાગે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી ગયો છે, પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે કારણ કે તે પોતાની સાથે યાદો, આત્મીયતા અને એક વ્યક્તિગત સ્પર્શ લઈને જાય છે જે ટેક્સ્ટ સંદેશાઓ કે ઇમેઇલ્સમાં જોવા મળતો નથી.આમ,  ‘ઢાઈ આખર’ ઝુંબેશ ફક્ત પત્ર લખવાની …

Read More »