આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના પાંચ પુરાતત્ત્વવિદોની ટીમે એડિશનલ ડાયરેક્ટર જનરલ (આર્કિયોલોજી) પ્રો.આલોક ત્રિપાઠીની આગેવાની હેઠળ દ્વારકાના દરિયાકિનારે પાણીની અંદર ખોદકામ શરૂ કર્યું છે. આ ટીમમાં એચ.કે.નાયક, ડિરેક્ટર (ખોદકામ અને સંશોધન), સહાયક અધિક્ષક પુરાતત્ત્વવિદ્, સુશ્રી પૂનમ વિંદ અને રાજકુમારી બાર્બિના સહિતની ટીમે પ્રારંભિક તપાસ માટે ગોમતી ક્રીક નજીકના વિસ્તારની પસંદગી કરી છે. એ.એસ.આઈ.માં પ્રથમ વખત, આ ટીમમાં નોંધપાત્ર સંખ્યામાં …
Read More »ડીઆરડીઓએ સંશોધનને કારગત બનાવવા અને વધારવા માટે ડીઆઈએ-સીઓઈમાં પુનવ્યાખ્યાયિત અને ઉન્નત સંશોધન અને મુખ્ય ક્ષેત્રની માહિતી જાહેર કરી
નવી દિલ્હીમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) મુખ્યાલય ખાતે ભવિષ્યવાદી ટેકનોલોજી વ્યવસ્થાપન નિર્દેશાલય (DFTM) એ 07 ફેબ્રુઆરી, 2025ના રોજ DRDO ઇન્ડસ્ટ્રી એકેડેમિયા – સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (DIA-CoEs)માં પુનઃવ્યાખ્યાયિત અને સંવર્ધિત સંશોધન વર્ટિકલ અને થ્રસ્ટ વિસ્તારો પ્રકાશિત કર્યા. જેથી નિર્દેશિત સંશોધનનું ધ્યાન સુવ્યવસ્થિત રખાય અને વધારી શકાય. સંશોધન ક્ષેત્રોના પુનઃસંકલન અને સંવર્ધનમાં DRDO પ્રયોગશાળાઓ અને ઊંડા ટેકનોલોજી …
Read More »વિશ્વમાં પ્રગતિ માટે સંશોધન અને નવીનતા આવશ્યક છે: ડો.મનસુખ માંડવિયા
પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું ઉદઘાટન આજે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય સંમેલનનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક ઓલિમ્પિક ઇકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરવાનો છે, જે નાણાકીય સ્થિરતા, વ્યૂહાત્મક આયોજન અને સહયોગી નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી 2036ના …
Read More »
Matribhumi Samachar Gujarati